Webdunia - Bharat's app for daily news and videos

Install App

Amritpal Singh Wife અમૃતપાલની પત્ની કિરણદીપને લંડન જવાથી રોકી, પોલીસે અમૃતસર એયરપોર્ટ પરથી કરી ધરપકડ

Webdunia
ગુરુવાર, 20 એપ્રિલ 2023 (14:23 IST)
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌર ગુરૂવારે લંડનની ફ્લાઈટ પકડવા માટે અમૃતસર પહોંચી જ્યાથી તેની ધરપકડ કરવામાં આવી.  સૂત્રો મુજબ કિરણદીપ કૌર સવારે 11.40 વાગે એયરપોર્ટ પહોચી હતી. અઢી વાગ્યાની ફ્લાઈટમાં તે યુકે જઈ રહી હતી.  

<

'Waris Punjab De' chief Amritpal Singh's wife Kirandeep Kaur has been detained by Punjab police from Shri Guru Ram Dass International Airport, Amritsar as she was trying to board a flight to London: Punjab Police Sources pic.twitter.com/yM6m00KuvM

— ANI (@ANI) April 20, 2023 >
 
લિસ્ટમાં નામ જોઈને ઈમીગ્રેશને તેમને રોકી અને તેની પૂછપરછ કરી. સુરક્ષા એજંસી કિરણદીપ કૌરની પૂછપરછ કરી રહી છે. ત્યા પંજાબ પોલીસ પણ છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર કિરણદીપ તેના પરિવારના સભ્યો સાથે એરપોર્ટ પહોંચી ગયો હતો. એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર કિરણદીપ કૌર બર્મિંગહામ જવા માટે એરપોર્ટ પહોંચી હતી. તેણે ઇમિગ્રેશન કાઉન્ટરને જાણ કરતાં ઇમિગ્રેશને લુક આઉટ સર્ક્યુલરને કારણે તેને મુસાફરી કરવાની મંજૂરી આપી ન હતી અને તેની અટકાયત કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

PM નરેન્દ્ર મોદીએ ઈદ મિલાદ-ઉન-નબીના અવસર પર શું કર્યું ટ્વિટ? વાંચો

સુરતમાં હિંસા બાદ ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ હાઈ એલર્ટ પર, મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પ્રથમ 'વંદે મેટ્રો' ટ્રેનની સાથે અન્ય ઘણી વંદે ભારત ટ્રેનોને સોમવારે એટલે કે આજે લીલી ઝંડી બતાવશે.

ડોનાલ્ડ ટ્રમ્પને કોણ મારવા માંગે છે? આ વખતે ફ્લોરિડામાં ગોળીઓ ચલાવવામાં આવી

આગળનો લેખ
Show comments