Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હી પીયરથી પત્ની સાથે ન આ વી તો ફાંસી પર લટક્યું યુવક

Webdunia
રવિવાર, 7 જુલાઈ 2019 (09:28 IST)
આંબેડકનગર થાના ક્ષેત્રમાં પત્ની પીયરથી નથી આવી તો યુવકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પોલીસએ પોસ્ટમાર્ટમ માટે લાશને એમ્સ મોકલી દીધુ છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. 
 
દક્ષિણ જિલ્લા પોલીસ અધિકારીઓ મુજબ મનીષ(28) પત્ની અને પાંચ વર્ષના દીકરાની સાથે 5/217 દક્ષિણાપુરીમાં ભાડાના મકાનમાં રહેતું હતું. તેમના સાસરિયે કઈલે ગળી મૂકી દક્ષિણપુરીમાં જ છે. 
 
ગુરૂવારે તેમની પત્ની પીયર ચાલી ગઈ હતી. મનીષ તેને લઈને સાસરિયા ગયું હતું.સાંજે પત્ની તેમની સાથે નથી આવી તો તે એકલો જ ઘર પરત આવ્યું. શુક્રવારે સવારે આશરે 9.30 વાહ્યે પત્ની જ્યારે ઘર પરત આવી તો તેને મનીષ દુપ્પ્ટ્ટાથી પંખાથી ફાંસી લગાવી રાખી હતી. ઘરનો બારણો બહારથી ખુલ્લો હતું. 
 
તેમની સૂચના પત્નીએ પોલીસને આપી. કોઈ સુસાઈડ નોટ નહી મળ્યું છે. મનીષ ધંધાથી ઑટૉ રિક્શા ડ્રાઈવર હતું. તે ક્યારે ક્યારે ફોટોગ્રાફી પણ કરતો હતો. જણાવે રહ્યું છે કે પત્ની પીયરથી સાથે ન આવવાથી પરેસાન હતું.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

વધુ જુઓ..

નવીનતમ

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

આગળનો લેખ
Show comments