Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coronavirus: ગટરના પાણીમાંથી થશે કોરોનાની તપાસ? INSACOG 15 રાજ્યોમાં દેખરેખ શરૂ થઈ

Webdunia
સોમવાર, 18 એપ્રિલ 2022 (15:52 IST)
Coronavirus: હવે જીવલેણ કોરોના વાયરસની હાજરી અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.એવી આશંકા છે કે સીવેજ એટલે કે ગટરના પાણી (sewage water) માં પણ વાયરસ હોઈ શકે છે. ન્યુઝ એજંસીની એક રિપોર્ટ પ્રમાણે ભારતીય Sars-CoV-2 જીનોમિક કંસોર્ટિયમ (INSACOG)તેની તપાસ પણ શરૂ કરી છે.
 
INSACOG એ Sars-CoV-2 વાયરસની હાજરી શોધવા માટે 15 રાજ્યોમાં 19 અલગ-અલગ સ્થળો પર ગટરના પાણીનું મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે.
 
નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI) કોવિડ વર્કિંગ ગ્રુપના ચેરપર્સન ડૉ. એન.કે. અરોરાએ ANIને જણાવ્યું, "ભારતના 15 થી વધુ રાજ્યોમાં 19 અલગ-અલગ સ્થળોએ ગટરના પાણીની દેખરેખ શરૂ થઈ."
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments