Biodata Maker

ચમોલીમાં બરફ નીચે દટાયેલા ચાર મજૂરોના મોત, બેને ઋષિકેશ AIIMSમાં રિફર કરાયા; 5 હજુ ગુમ; બચાવ કામગીરી તીવ્ર

Webdunia
રવિવાર, 2 માર્ચ 2025 (09:54 IST)
Chamoli Avalanche: શુક્રવારે ઉત્તરાખંડના માનામાં ગ્લેશિયર તૂટવાને કારણે ભારે હિમપ્રપાત થયો હતો. જેના કારણે બીઆરઓ કેમ્પને નુકસાન થયું છે. આ દરમિયાન 55 મજૂરો બરફ નીચે દટાયા હતા જેમાંથી 50ને બચાવી લેવાયા છે. જેમાંથી ચારના મોત થયા હતા. 46 સલામત છે. ગુમ થયેલા પાંચ લોકોની શોધખોળ ચાલુ છે.

આ ઉપરાંત ગંભીર હાલતમાં બે મજૂરોને ઋષિકેશ એઈમ્સમાં રીફર કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ સીએમ ધામી સાથે વાત કરી અને રાહત અને બચાવ કામગીરી વિશે જાણકારી મેળવી. સલામત રીતે બહાર કાઢવામાં આવેલા કામદારોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સીએમ ધામીએ ચાર મજૂરોના મોત પર શોક વ્યક્ત કર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -છોકરીને મળવા ગયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - ત્રણ કલાકથી ઇન્ટરનેટ

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

આગળનો લેખ
Show comments