Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌથી મોટી આલ્કોહોલ કંપનીના CEOનું નિધન

Webdunia
બુધવાર, 7 જૂન 2023 (17:54 IST)
Ivan Manuel Menezes-વિશ્વની સૌથી મોટી લિકર કંપની ડિયાજિયોના ભારતીય મૂળના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ઈવાન મેન્યુઅલ મેનેઝીસનું બુધવારે અવસાન થયું.

કંપનીએ આ જાણકારી આપી. મેનેઝીસને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું હતું કે 64 વર્ષીય મેનેઝીસ આ મહિનાના અંતમાં નિવૃત્ત થવાના હતા.
 
પુણેમાં જન્મેલા, મેનેઝીસ, જેમના પિતા મેન્યુઅલ મેનેઝીસ ભારતીય રેલ્વે બોર્ડના અધ્યક્ષ હતા, તેમણે દિલ્હીની પ્રતિષ્ઠિત સેન્ટ સ્ટીફન્સ કોલેજ અને IMM, અમદાવાદમાં અભ્યાસ કર્યો હતો. તેઓ જુલાઈ 2012માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને જુલાઈ 2013માં સીઈઓ બન્યા. તેમને 2023માં નાઈટનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments