rashifal-2026

મનીષ સિસોદિયાને દિલ્હીમાં એક્સાઇઝ નીતિના કેસ સંબંધે પૂછપરછ માટે સીબીઆઈનું તેડું

Webdunia
રવિવાર, 19 ફેબ્રુઆરી 2023 (11:01 IST)
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાને કથિત દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડ સંદર્ભે પૂછપરછ માટે સીબીઆઈ (સૅન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા રવિવારે બોલાવવામાં આવ્યા હતા. જોકે, સિસોદિયાએ તપાસ એજન્સી પાસે વધુ સમયની માંગણી કરી છે.
 
સિસોદિયા સહિત કુલ 15 લોકો વિરુદ્ધ આ કથિત કૌભાંડમાં નામજોગ ફરિયાદ નોંધાઈ છે અને તેમને આરોપી દર્શાવવામાં આવ્યા છે.
 
સિસોદિયાએ દિલ્હી રાજ્યના બજેટની તૈયારીનું કારણ આપીને વધુ સમયની માંગણી કરી છે. ઇન્ડિયન એક્સપ્રેસને તેમણે જણાવ્યું હતું કે, “આ ફેબ્રુઆરીનું અંતિમ સપ્તાહ છે, અને આ મારા માટે ખૂબ જ મહત્ત્વનો સમય છે કારણકે હાલમાં દિલ્હીનું વાર્ષિક બજેટ તૈયાર થઈ રહ્યું છે. મેં તેમને ફેબ્રુઆરીના અંત સુધીનો સમય માંગ્યો છે, જેથી બજેટ અંતિમ સ્વરૂપ આપી શકાય.”

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

આગળનો લેખ
Show comments