Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનીષ સિસોદિયાને દિલ્હીમાં એક્સાઇઝ નીતિના કેસ સંબંધે પૂછપરછ માટે સીબીઆઈનું તેડું

Webdunia
રવિવાર, 19 ફેબ્રુઆરી 2023 (11:01 IST)
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાને કથિત દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડ સંદર્ભે પૂછપરછ માટે સીબીઆઈ (સૅન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા રવિવારે બોલાવવામાં આવ્યા હતા. જોકે, સિસોદિયાએ તપાસ એજન્સી પાસે વધુ સમયની માંગણી કરી છે.
 
સિસોદિયા સહિત કુલ 15 લોકો વિરુદ્ધ આ કથિત કૌભાંડમાં નામજોગ ફરિયાદ નોંધાઈ છે અને તેમને આરોપી દર્શાવવામાં આવ્યા છે.
 
સિસોદિયાએ દિલ્હી રાજ્યના બજેટની તૈયારીનું કારણ આપીને વધુ સમયની માંગણી કરી છે. ઇન્ડિયન એક્સપ્રેસને તેમણે જણાવ્યું હતું કે, “આ ફેબ્રુઆરીનું અંતિમ સપ્તાહ છે, અને આ મારા માટે ખૂબ જ મહત્ત્વનો સમય છે કારણકે હાલમાં દિલ્હીનું વાર્ષિક બજેટ તૈયાર થઈ રહ્યું છે. મેં તેમને ફેબ્રુઆરીના અંત સુધીનો સમય માંગ્યો છે, જેથી બજેટ અંતિમ સ્વરૂપ આપી શકાય.”

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

વધુ જુઓ..

નવીનતમ

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

આગળનો લેખ
Show comments