Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિહાર: મુઝફ્ફરપુરમાં ઘરમાં ભીષણ આગ, 4 બહેનો બળીને ખાખ

Webdunia
મંગળવાર, 2 મે 2023 (10:06 IST)
Bihar fire news- બિહારના મુઝફ્ફરપુરમાં ગઈકાલે રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો. સદર પોલીસ સ્ટેશન વિસ્તારના રામદયાલુ સ્ટેશન પાસેની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી, જેમાં એક જ પરિવારની ચાર છોકરીઓ બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે 6 લોકો દાઝી ગયા હતા. આ અકસ્માતમાં બે લોકોની હાલત ગંભીર છે.
 
દુર્ઘટના મોડી રાતે 1 વાગે થઈ હોવાનું કહેવાય છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ એટલી વિકરાળ હતી કે બચવાની કોઈ તક ન હતી અને ઘરમાં સૂઈ રહેલી 4 બહેનો આગની લપેટમાં આવી ગઈ હતી. આગમાં જીવ ગુમાવનાર દીકરીઓમાં 12 વર્ષની સોની, 8 વર્ષની શિવાની, 5 વર્ષની અમૃતા અને 3 વર્ષની રીટા છે.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments