Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તરાખંડમાં વિજળી પડતાં મોટી દુર્ઘટના, 350થી વધુ ઘેટાં-બકરાંનાં મોત

Webdunia
રવિવાર, 26 માર્ચ 2023 (18:02 IST)
ઉત્તરાખંડમાં વિજળી પડતાં મોટી દુર્ઘટના- ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવારે રાત્રે વીજળી પડવાથી 350થી વધુ ઘેટાં-બકરાંનાં મોત થયાં હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભટવાડી બ્લોકના બરસુ ગામના ત્રણ લોકો ઋષિકેશથી ઉત્તરકાશી એક હજારથી વધુ ઘેટા-બકરા લઈને જઈ રહ્યા હતા.
 
રાત્રે તેઓ ડુંડા તાલુકામાં ખાતુખાલ નજીક પહોંચ્યા. આ દરમિયાન સતત વરસાદ પડી રહ્યો હતો અને જોરદાર વાવાઝોડું આવ્યું હતું. રાત્રે 9 વાગ્યાની આસપાસ વીજળી ત્રાટકી હતી અને તેની લપેટમાં આવતા 350 થી વધુ ઘેટા-બકરાના મોત થયા હતા.
 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments