Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉપવાસ પહેલા કોંગ્રેસ નેતાઓએ લીધો હતો છોલે ભટૂરાનો સ્વાદ, ફોટો વાયરલ

Webdunia
સોમવાર, 9 એપ્રિલ 2018 (15:59 IST)
દલિતો પર કથિત અત્યાચાર વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી આજે આખા દેશમાં ઉપવાસ કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રાજઘાટમાં ઉપવાસ પર બેસ્યા છે. આ ઉપવાસ દરમિયાન કોંગ્રેસ નેતાઓની એક ફોટો સામે આવી છે. ઉપવાસ પર બેસતા પહેલા કોંગ્રેસ નેતા અજય માકન, હારુન યુસુફ, અરવિંદર સિંહ લવલીએ છોલે-ભટૂરાનો સ્વાદ માણ્યો. ભાજપા નેતા હરીશ ખુરાનાએ પોતાના ટ્વિટર એકાઉંટ પર એક ફોટો શેયર કરી છે. જેમા કોંગ્રેસના બધા વરિષ્ઠ નેતા છોલે-ભટૂરાનો આનંદ લઈ રહ્યા છે. 
 
વહા રે આપણા કોંગ્રેસી નેતા, લોકોને રાજ ઘાટ પર અનશન માટે બોલાવ્યા છે અને ખુદ એક રેસ્ટોરેંટમાં બેસીને છોલે ભટૂરાનો આનંદ લઈ રહ્યા છે. 
 
ખુરાનાએ ફોટો ટ્વીટ કરતા સાથે લખ્યુ, કોંગ્રેસના નેતાઓએ લોકોને રાજઘાટ પર અનશન માટે બોલાવ્યા છે. ખુદ એક રેસ્ટોરેંટમાં બેસીને છોલે ભટૂરાનો આનંદ લઈ રહ્યા છે, કેટલા બેવકૂફ બનાવો છો. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.  ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલ મોડા રાજઘાટ પર પહોંચતા પણ ભાજપાએ સવાલ કર્યો. ભાજપાએ કહ્યુ કે બ્રેકફાસ્ટ થઈ ગયો. લંચ પણ ખતમ અને હવે રાહુલનો ઉપવાસ શરૂ... 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments