Biodata Maker

આજે દેશભરમાં બેંકની હડતાળ, દિવાળી પર ચાર દિવસ બંદ રહેશે બેંક

Webdunia
મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (11:16 IST)
આજે દેશભરમાં વધારેપણું બેંકમાં બે યૂનિયનથી સંકળાયેલા કર્મચારી હડતાળ પર રહેશે. તે સિવાય દિવાળીની રજાઓના કારણે પણ બેંક સતત ચાર દિવસ બંદ રહેશે. આ હડતાળથી બેંકિંગ સેવાઓ પર અસર પડવાની શકયતા છે. પણ રાહતની વાત આ છે કે ભારતીય સ્ટેટ બેંકએ કહ્યું છે કે તેમની અહીં પર હડતાળનો અસર નહી પડશે. 
 
કર્મચારી સંગઠની આ જાહેરાતથી તહેવારી સીજનમાં બેંકિંગ ઈંપ્લાઈ ફેડરેશન ઑફ ઈંડિયાએ હડતાળ બોલાવી છે. બેંકના પ્રસ્તાવિત વિલય અને જમા પર પડતી વ્યાજ પર દરનો વિરોધ કરવા માટે આ હડતાળ થશે. પણ ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) એ જાહેર કહ્યુ કે તેમની અહીં હડતાળનો અસર જોવા નહી મળશે. બેંક ઓફ બડોદા, બેંક ઓફ બડોદા બેંક ઑફ મહારાષ્ટ્ર અને સિંડિકેટ બેંક જેવા બધા સરકારી બેંકમાં આ હડતાળનો અસર જોવા મળશે. કારણકે આ બેંકમાં આ બે યિઇનિયનથી સંકળાયેલા કર્મચારીઓની સંખ્યા વધારે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments