Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ayodhya Ram Mandir - પૂજા પાઠના વચ્ચે સીએમ યોગીએ રાખ્યુ રામમંદિરના ગર્ભગૃહનો પ્રથમ પત્થર

ayodhya ram mandir
Webdunia
બુધવાર, 1 જૂન 2022 (10:54 IST)
અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણમાં આજનો દિવસ ખૂબ ખાસ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોગ્યા પહોંચ્યા છે. તેણે ગર્ભગૃહમા% પ્રથમ શિલા રાખી છે. તેની સાથે જ ઘણા વર્ષોથી કોતરવામાં આવતા પથ્થરનો ઉપયોગ શરૂ થયો છે. ગર્ભગૃહની આધારશિલા રાખવાના સભારંભ શરૂ થઈ ગયો છે. 
 
આ છે રામમંદિર નિર્માણના ત્રણ ચરણોની સમયસીમા 
રામમંદિરના ગર્ભગૃહના શિલાન્યાસના અવસરે અયોધ્યા રામમંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યુ કે આજથી અધિરચના પર કામ શરૂ થઈ રહ્યુ છે. અમારા પાસે કામને આખુ કરવા માટે ત્રણ ચરણની સમય સીમા છે. 2023 સુધી ગર્ભગૃહ,  2024 સુધી મંદિર નિર્માણ અને 2025 સુધી મંદિર પરિસરનો મુખ્ય નિર્માણ થશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

આ કારણોને લીધે 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વજન ઘટાડવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે

Child Story - મદદ કરવી હોય તો કરો, ખાલી સલાહ ન આપો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - લાઈટ જાય છે

ગુજરાતી જોક્સ - બબલૂ- પાપા દારૂડિયા કોને કહે છે

Kesari 2 X Review: 'બંધ મુઠ્ઠી એક કડા', ગુસ્સાથી લાલ કરી દેશે અક્ષય કુમારની ફિલ્મ

World Heritage Day- મોઢેરાનું સૂર્યમંદિર, વડનગર, ઉનાકોટી રોક-કટ મૂર્તિઓને મળ્યુ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન

ગુજરાતી જોક્સ - લગ્ન પછી પહેલીવાર વહુ

આગળનો લેખ
Show comments