Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અયોધ્યામાં ભીષણ માર્ગ અકસ્માત- અયોધ્યાના નેશનલ હાઈવે પર બસ પલટી 3 ની મોત, 30 યાત્રી ઈજાગ્રસ્ત

અયોધ્યામાં ભીષણ માર્ગ અકસ્માત- અયોધ્યાના નેશનલ હાઈવે પર બસ પલટી 3 ની મોત, 30 યાત્રી ઈજાગ્રસ્ત
, મંગળવાર, 5 એપ્રિલ 2022 (10:47 IST)
ઉત્તર પ્રદેશના અયોધ્યામા કારને ઓવરટેક કરી રહી એક બસ દુર્ઘટનાનો શિકાર થઈ. બસ પલટવાથી તેમાં સવાર 3 યાત્રીઓની સ્થળે જ જીવ ગુમાવ્યો. જ્યારે 39ના નજીક યાત્રી આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત જણાવી રહ્યા છે. 
 
અહીં નેશનલ હાઈવે 27 પર ઓવરટેક કરતા સમયે એક પ્રાઈવેટ બસ અનિયંત્રિત થઈ પલટી ગઈ. આ દુર્ઘટનામાં 3ની મોત થઈ છે. 30 ઈજાગ્રસ્ત પ્રવાસીઓને અયોધ્યાના જિલ્લા હોસ્પીટલમાં દાખલ કરાવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાયો, આજે કેવો રહેશે મૌસમનો મિજાજ