Webdunia - Bharat's app for daily news and videos

Install App

અતીકની ફરી UPની બાય રોડ સફર- વારંટ લઈને સાબરમતી જેલ પહોંચી UP પોલીસ

Webdunia
મંગળવાર, 11 એપ્રિલ 2023 (13:16 IST)
યુપી પોલીસની ટીમ આજે ફરી ગુજરતની સાબરમતી જેલ પહોચી છે. જણાવાઈ રહ્યુ છે કે યુપી પોલીસ અતીક અહેમદને ઉમેશ પાલ હત્યાકાંડ કેસમાં પૂછપરછ માટે પ્રયાગરાજ લઈને આવશે. આ મામલામાં પ્રયાગરાજ પોલીસએ પહેલા જ કોર્ટથી બી વારંટ મેળવી લીધુ હતુ. આ વારંટ પર કોઈ તારીખ નક્કી નથી કરાઈ હતી પણ પોલીસએ એક જૂના કેસમાં અતીકથી જેલમાં પૂછપરછ કરી નિવેદન નોંધાવવા માટે પણ કોર્ટથી મંજૂરી લીધી છે. 
 
માહિતી અનુસાર, બી વોરંટ પર, પોલીસ અતીકને પ્રયાગરાજ લાવશે અને ઉમેશ પાલ હત્યા કેસમાં તેની ન્યાયિક કસ્ટડી મેળવશે. આ પછી, પોલીસ તેમને તેમની કસ્ટડીમાં લેવા માટે કોર્ટમાં અરજી દાખલ કરશે. ખરેખર, યુપી પોલીસ અતીક અહેમદના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તૈયારી કરી રહી છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પશ્ચિમ બંગાળમાં 10 વર્ષની બાળકીનું અપહરણ પછી મર્ડર, બળાત્કારનો પણ આરોપ

Exit Poll Results 2024 LIVE: હરિયાણામાં કોંગ્રેસને મળી શકે છે બહુમત, જમ્મુ-કાશ્મીરમાં કોઈને સ્પષ્ટ બહુમત નહી

કેનાડામાં વેટર બનવા માટે પણ ભારતીયોમાં જોવા મળી પડાપડી, હજારોની લાગી લાઈન

મોદીએ મંદિરમાં વગાડ્યુ ઢોલ

નવરાત્રીના બીજા દિવસે વડોદરામાં સગીર કિશોરી પર ગેંગરેપ

આગળનો લેખ
Show comments