Webdunia - Bharat's app for daily news and videos

Install App

Amarnath Yatra 2023: અમરનાથ યાત્રા માટે આજથી શરૂ થશે રજીસ્ટ્રેશન, જાણી લો ફી થી લઈને અન્ય ડિટેલ્સ

Webdunia
સોમવાર, 17 એપ્રિલ 2023 (15:07 IST)
Amarnath Yatra 2023: અમરનાથ યાત્રા માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થઈ રહ્યુ છે. ઓફલાઈ અને ઓનલાઈન મોડ પરથી રજીસ્ટ્રેશન શરૂ થશે.  ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ થઈ રહ્યુ છે. ઓફલાઈન અને ઓનલાઈન મોડથી રજીસ્ટ્રેશન શરૂ થશે.  ઉલ્લેખનીય છે કે આ વર્ષે એક જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે.  પહેલો જથ્થો 30 જૂનના રોજ જમ્મુથી રવાના થશે. યાત્રા અ અ વખતે 31 ઓગસ્ટ સુધી ચાલશે. 62 દિવસની યાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ સરકાર મજબૂત કરવામાં લાગી ચુકી છે.  જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ કહ્યુ કે યાત્રાને સુગમ અને સરળ બનાવવા માટે સરકાર બધા પ્રકારની વ્યવસ્થા કરી રહી છે.   
 
અમરનાથ યાત્રા 2023 રજિસ્ટ્રેશન 
 
13 થી લઈને 70 વર્ષની વય સુધીના વ્યક્તિ અમરનાથ યાત્રા માટે પોતાનુ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. છ અઠવાડિયા કે તેનાથી વધુ દિવસની ગર્ભવતી મહિલાને અમરનાથ યાત્રા કરવાની પરમિશન નથી. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે વેબસાઈટ   https://jksasb.nic.in  પર જઈ શકે છે. 
 
અમરનાથ યાત્રા માટે ટોલ ફ્રી નંબર 
 
નિયુક્ત બેંક શાખાઓની યાદી શ્રી અમરનાથ યાત્રા શ્રાઈન બોર્ડ (SASB)ની વેબસાઈટ https://jksasb.nic.in પર ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે, મુસાફરો ટોલ-ફ્રી નંબરો- 18001807198/18001807199 પર સંપર્ક કરી શકે છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments