Biodata Maker

અમરનાથ યાત્રાઃ વરસાદના કારણે અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ

Webdunia
સોમવાર, 8 જુલાઈ 2024 (11:49 IST)
Amarnath yatra- જમ્મુ અને કાશ્મીરમાં વરસાદને કારણે સાવચેતીના પગલા તરીકે એક દિવસ માટે સ્થગિત કરવામાં આવેલી અમરનાથ યાત્રા રવિવારે પહેલગામ અને બાલટાલ બંને માર્ગોથી ફરી શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સિઝનમાં
 
જમ્મુ અને કાશ્મીરમાં વરસાદને કારણે સાવચેતીના પગલા તરીકે એક દિવસ માટે સ્થગિત કરવામાં આવેલી અમરનાથ યાત્રા રવિવારે પહેલગામ અને બાલટાલ બંને માર્ગોથી ફરી શરૂ કરવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હવામાનમાં સુધારો થતાં રવિવારે સવારે તીર્થયાત્રીઓના નવા જૂથને મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના બાલટાલ અને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના નુનવાન પહેલગામ બેઝ કેમ્પથી પવિત્ર ગુફા મંદિરમાં પૂજા માટે જવાની મંજૂરી આપવામાં આવી હતી. 52 દિવસની અમરનાથ યાત્રા 29 જૂને શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ગુફા મંદિરમાં પૂજા અર્ચના કરી છે. આ યાત્રા 19 ઓગસ્ટે પૂરી થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આજે પણ યુવકોને લગ્ન માટે વર્જિન યુવતી જોઈએ - નીના ગુપ્તા

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

આગળનો લેખ
Show comments