Festival Posters

અમરનાથ યાત્રાઃ વરસાદના કારણે અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ

Webdunia
સોમવાર, 8 જુલાઈ 2024 (11:49 IST)
Amarnath yatra- જમ્મુ અને કાશ્મીરમાં વરસાદને કારણે સાવચેતીના પગલા તરીકે એક દિવસ માટે સ્થગિત કરવામાં આવેલી અમરનાથ યાત્રા રવિવારે પહેલગામ અને બાલટાલ બંને માર્ગોથી ફરી શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સિઝનમાં
 
જમ્મુ અને કાશ્મીરમાં વરસાદને કારણે સાવચેતીના પગલા તરીકે એક દિવસ માટે સ્થગિત કરવામાં આવેલી અમરનાથ યાત્રા રવિવારે પહેલગામ અને બાલટાલ બંને માર્ગોથી ફરી શરૂ કરવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હવામાનમાં સુધારો થતાં રવિવારે સવારે તીર્થયાત્રીઓના નવા જૂથને મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના બાલટાલ અને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના નુનવાન પહેલગામ બેઝ કેમ્પથી પવિત્ર ગુફા મંદિરમાં પૂજા માટે જવાની મંજૂરી આપવામાં આવી હતી. 52 દિવસની અમરનાથ યાત્રા 29 જૂને શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ગુફા મંદિરમાં પૂજા અર્ચના કરી છે. આ યાત્રા 19 ઓગસ્ટે પૂરી થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

ગુજરાતી જોક્સ - નર છે કે માદા

નાગિન અભીનેત્રી સુધા ચંદ્રનનો વિડીયો વાયરલ, ભજન સંઘ્યામાં ગુમાવી બેઠી સુધ-બુધ, હાલત જોઈને હેરાન રહી ગયા લોકો

આગળનો લેખ
Show comments