Webdunia - Bharat's app for daily news and videos

Install App

Alert- આ રાજ્યમાં શાહી ઈદગાહ મસ્જિદમાં જળાભિષેક કાલે થશે

Webdunia
રવિવાર, 5 ડિસેમ્બર 2021 (18:02 IST)
૬ ડિસેમ્બરના રોજ મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદમાં જળાભિષેકના એલાનથી વાતાવરણ ગરમાયું છે. આ
અંગેની જાણ થયાં બાદ પ્રશાસને શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી છે.
 
 મસ્જિદ અને તેની આજુબાજુ ઉત્તર પ્રદેશ પોલીસ, પીએસીના જવાન અને આરએએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. એસએસપી મથુરાના કહેવા પ્રમાણે સોશિયલ મીડિયા પર ઉત્તેજિત પોસ્ટ કરનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

ગુજરાતી જોક્સ - હોમવર્ક કર્યું નથી,

ગુજરાતી જોક્સ -મગફળી

ગુજરાતી જોક્સ - પતિને મળવા ગઈ

વધુ જુઓ..

નવીનતમ

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

Slap Day- 15 મી ફેબ્રુ સ્લેપ ડે

ડાયાબિટીસમાં અસરકારક છે આ પાવડર, નથી વધવા દેતો બ્લડ શુગર લેવલ, ઘણી બીમારીઓમાં છે ફાયદાકારક

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

આગળનો લેખ
Show comments