Webdunia - Bharat's app for daily news and videos

Install App

Alert- આ રાજ્યમાં શાહી ઈદગાહ મસ્જિદમાં જળાભિષેક કાલે થશે

Webdunia
રવિવાર, 5 ડિસેમ્બર 2021 (18:02 IST)
૬ ડિસેમ્બરના રોજ મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદમાં જળાભિષેકના એલાનથી વાતાવરણ ગરમાયું છે. આ
અંગેની જાણ થયાં બાદ પ્રશાસને શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી છે.
 
 મસ્જિદ અને તેની આજુબાજુ ઉત્તર પ્રદેશ પોલીસ, પીએસીના જવાન અને આરએએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. એસએસપી મથુરાના કહેવા પ્રમાણે સોશિયલ મીડિયા પર ઉત્તેજિત પોસ્ટ કરનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments