Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ બન્યા, ટ્વિટ કરી આપી માહિતી

Webdunia
શનિવાર, 20 માર્ચ 2021 (18:55 IST)
શનિવારે મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે કોરોના વાયરસથી ચેપ લાગ્યાં હતાં. તેમણે ટ્વિટ કરીને કોવિડ -19 પોઝિટિવ વિશે માહિતી આપી છે. ઠાકરેએ તેમના સંપર્કમાં રહેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા જણાવ્યું છે. કોરોના પોઝિટિવ આવ્યા પછી આદિત્ય ઠાકરેએ ટ્વીટ કર્યું  કે, "કોરોનાનાં હળવા લક્ષણો મળ્યા પછી, મે કોરોના ટેસ્ટ કરાવ્યો, જે પોઝીટીવ આવ્યો, મારી સાથે સંપર્કમાં આવેલા બધાને વિનંતી કે તમે પણ ટેસ્ટ કરાવી લો. કોરોના પ્રોટોકોલ્સને અનુસરો અને સલામત રહો. 

<

On having mild symptoms of COVID, I had myself tested and I am COVID positive. I request everyone who came in contact with me to get themselves tested.

I urge everyone to realise that it is extremely important to not let your guard down. Please follow COVID protocols & stay safe

— Aaditya Thackeray (@AUThackeray) March 20, 2021 >

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments