Webdunia - Bharat's app for daily news and videos

Install App

512 kg onion- 512 કિલો ડુંગળીના ખેડૂતને મળ્યા 2 રૂપિયા

Webdunia
શનિવાર, 25 ફેબ્રુઆરી 2023 (14:00 IST)
Sell 512 kg Onion: દેશમાં ખેદૂતોની સ્થિતિ છુપાવી શકાય એમ નથી. આપણે મોટાભાગે સાંભળી છીએ કે જ્યાં ખેડૂતો તેમની ઉપજના યોગ્ય ભાવ મળતા નથી. વેપારીઓ અને વચોટિયાની જાળ ખેડૂતો પાસેથી ઓછા ભાવમાં તેમનો પાક ખરીદી લે છે, જેના લીધે તેમની આર્થિક સ્થિતિ જૈસે થે જેવી જ રહે છે. કંઇક આવો કિસ્સો મહારાષ્ટ્રથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના સોલાપુરના એક ખેડૂતે જિલ્લાના એક વેપારીને 512 કિલો ડુંગળી વેચી. જેમાં તેણે ફક્ત 2.49 રૂપિયાનો નફો થયો. 
 
સોલાપુરના બરશી તાલુકામાં રહેનાર 63 વર્ષીય ખેડૂત રાજેન્દ્ર ચૌહાણે કહ્યું કે તેમની ડુંગળીની ઉપજ સોલાપુર માર્કેટ યાર્ડમાં 1 રૂપિયા પ્રતિ કિલોગ્રામની કિંમતે વેચાઇ. તેમણે જણાવ્યું કે તમામ કાપકૂપ બાદ તેમને ડુંગળી માટે ફક્ત આ મામૂલી રકમ પ્રાપ્ત થઇ. રાજેન્દ્ર ચૌહાણે કહ્યું કે હું સોલાપુરમાં એક ડુંગળીના વેપારીને વેચવા માટે 5 ક્વિંટલથી વધુ વજનની 10 બેગ ડુંગળી મોકલી હતી. તેમણે જણાવ્યું કે પાંચ ક્વિટલ ડુંગળીનું લોડિંગ, ટ્રાંસપોર્ટ અને બીજા કામો માટે પૈસા કાપ્યા બાદ, મને ફક્ત 2.49 રૂપિયા નફો મળ્યો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જેવલીન થ્રો માં નવદીપનો સિલ્વર મેડલ ગોલ્ડમાં બદલાયો, ઈરાનનો પેરા એથ્લેટને કર્યો ડીસક્વોલીફાય

સ્વચ્છ વાયુ એ SMCને અપાવી 1.5 કરોડની ઈનામી રાશિ, વાયુને સ્વચ્છ રાખવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ

લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, એકનું મોત, 13 લોકો હોસ્પિટલમાં દાખલ

કયો એવો વર્ડ છે જેને લખાય તો છે પણ વાંચવામાં નથી આવતો ? યુવતીએ પૂછ્યો આ ટ્રિકી સવાલ

Hathras Accident: પાચ ભાઈઓમાથી ત્રણ ભાઈની ફેમિલી ખતમ, આટલી લાશો... કબર ખોદાવવા માટે મંગાવવુ પડ્યુ બુલડોજર

આગળનો લેખ
Show comments