Webdunia - Bharat's app for daily news and videos

Install App

LIVE: 2G - કૌભાંડમાં એક કેસમાં એ રાજા અને કનિમોઝી સહિત બધા આરોપી મુક્ત

Webdunia
ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (11:04 IST)
LIVE UPDATES:
 
- હાલ બે કેસનો નિર્ણય બાકી છે કોર્ટે એક જ મામલે હજુ બધા આરોપીઓને મુક્ત કરવામાં છે.  બચાવ પક્ષના વકીલ વિજય અગ્રવાલે કહ્યુ છે કે સીબીઆઈનો કેસ ખોટો સાબિત થયો છે. 
 
- ઉલ્લેખનીય છે કે રાજા અને ડીએમકે સાંસદ કનિમોઝીવાલા મામલામાં બધા આરોપે એમુક્ત થઈ ગયા છે. હાલ વર્તમાન નિદેશાલયના મામલે કોર્ટનો નિર્ણય આવવો બાકી છે. 
- કોર્ટના તત્કાલીન ટેલીકોમ મંત્રી એ રાજા અને ડીએમકે સાંસદ કનિમોઝી સહિત બધા આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે. 
- બચાવ પક્ષ તરફથી રાજીવ અગ્રવાલ અને આસિફ બલવાના વકીલ વિજય અગ્રવાલે કહ્યુ કે કોર્ટ તેમના જ પક્ષમાં નિર્ણય સંભળાવશે. 
 
વર્ષ 2010માં થયેલા 2G કૌભાંડમાં સીબીઆઈ કોર્ટ આજે ફેંસલો સંભળાવશે. 2Gના કારણે દેશને 1 લાખ 76 હજાર કરોડનું નુકસાન ઉઠાવવું પડ્યું. આ મામલે તત્કાલીન ટેલિકોમ મિનિસ્ટર એ રાજા અને ડીએમકે સાંસદ કનિમોઝીને જેલ થઈ હતી. આ ઉપરાંત અનેક કંપનીઓ અને કારોબારી પણ તેમાં આરોપી છે.
 
2G કૌભાંડ સાથે સંકળાયેલા ત્રણ મામલામાં અદાલત આજે તેનો ફેંસલો સંભળાવશે. તેમાંથી બે સીબીઆઈ અને એક કેસ ઇડીએ દાખલ કર્યો હતો. એ રાજા પર ટેલિકોમ મંત્રી પદે રહીને શાહિદ બલવાની કંપની સ્વાન ટેલિકોમને નિયમો નેવે મૂકીને 2જી લાયસન્સ આપવાનો આરોપ છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments