Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેરળમાં કોરોનાથી 2 ના મોત

Webdunia
રવિવાર, 17 ડિસેમ્બર 2023 (14:02 IST)
કેરળમાં કોવિડને કારણે બે લોકોના મોત થયા છે, જેના કારણે દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનો ભય ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કેરળમાં કોવિડને કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારબાદ આરોગ્ય વિભાગે રાજ્યભરમાં વાયરસને લઈને એલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહીં કર્ણાટક અને તમિલનાડુ જેવા પડોશી રાજ્યોમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને હોસ્પિટલોને એલર્ટ મોડમાં મૂકી દેવામાં આવી છે.
 
દેશના આ દક્ષિણી રાજ્યમાં કોવિડ JN.1 નું નવું પેટા વેરિઅન્ટ મળી આવ્યું છે. 8 ડિસેમ્બરે, તિરુવનંતપુરમ જિલ્લાના કારાકુલમમાંથી RT-PCR પોઝિટિવ સેમ્પલમાં સબ-વેરિઅન્ટ મળી આવ્યું હતું.

18 નવેમ્બરે RT-PCR દ્વારા 79 વર્ષીય મહિલાના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી, જે સંક્રમિત જોવા મળી હતી. મહિલામાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) ના હળવા લક્ષણો હતા અને તે કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગઈ છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments