Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંકષ્ટી ચતુર્થી આજે જાણો પૂજા વિધિ શુભ મૂહૂર્ત મહત્વ અને સામગ્રીની આખી લિસ્ટ

Webdunia
રવિવાર, 27 જૂન 2021 (08:19 IST)
હિંદૂ પંચાગ મુજબ દર મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિન સંકષ્ટી ચતુર્થી વ્રત રખાય છે. આષાઢ મહીનામાં સંકષ્ટી ચતુર્થી વ્રત આજે એટલેજે 27 જૂન 2021ને છે. આ દિવસે વિધિ વિધાનથી પ્રથમ પૂજનીય ભગવાન ગણેશની પૂજા- અર્ચના કરાય છે. ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાથી બધા મનોકામન પૂર્ણ હોય છે. આવો જાણીએ સંકષ્ટી ચતુર્થી વ્રત પૂજા-વિધિ, મૂહૂર્ત, મહત્વ અને સામગ્રીની આખી લિસ્ટ 
 
સંકષ્ટી ચતુર્થી પૂજા-વિધિ 
આ દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી લો. 
સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં દીપ પ્રગટાવો. 
શકય હોય તો આ દિવસે વ્રત પણ રાખો. 
ગણેશ ભગવાનનો ગંગાજળથી અભિષેક કરો. 
ભગવાન ગણેશને ફૂલ અર્પિત કરો. 
ભગવાન ગણેશને દૂર્વા પણ અર્પિત કરો. ધાર્મિક માન્યતાઓ મુજબ દૂર્વા ચઢાવવાથી ભગવાન ગણેશ પ્રસન્ન હોય છે. 
ભગવાન ગણેશને સિંદૂર લગાવો. 
ભગવાન ગણેશનો ધ્યાન રાખો. 
ગણેશજીને ભોગ પણ લગાવો. તમે ગણેશજીને મોદક કે લાડુઓનો ભોગ પણ લગાવી શકો છો. 
આ વ્રતમાં ચાંદની પૂજાનો પણ મહત્વ હોય છે. 
સાંજે ચાંદના દર્શન કર્યા પછી જ વ્રત ખોલો. 
ભગવાન ગણેશની આરતી જરૂર કરવી. 
 
સંકષ્ટી ચતુર્થી મૂહૂર્ત 
ચતુર્થી તિથિ શરૂઆત- જૂન 27, 2021ને રાત્રે 3.54 વાગ્યે થી 
ચતુર્થી તિથિ સમાપ્ત- જૂન 28, 2021 ને 2.16 વાગ્યે 
સંકષ્ટી દિવસ ચંદ્રોદય 10.03 વાગ્યે 
સંકષ્ટી ચતુર્થી મહત્વ 
આ દિવસે વિધિ-વિધાનથી ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવાથી બધા કષ્ટો અને પાપોથી મુક્તિ મળે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

આગળનો લેખ
Show comments