Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે છે 2 જૂન અને બે જૂનની રોટી નસીબવાળાને જ મળી છે

Webdunia
મંગળવાર, 2 જૂન 2020 (10:40 IST)
આજે 2 જોન છે અને આજના આ દિવસેને લઈને એક ખૂબ ફેમસ કહેવત કહેવાય છે કે ખૂબ ખુશકિસ્મત હોય છે તે લોકો જેને 2 જૂનની રોટી નસીબ હોય છે. પણ આ વખતે અમે તમને અહીં આ પણ જણાવીએ છે કે આ મુહાવરાને દો જૂનથી કઈ રીતે કોઈ સંબંધ નહી છે. આજે પણ આ વાતને કઈને પુષ્ટિ નહી થઈ છે કે આખેર શા માટે આવું કહેવાય છે પણ કેટલીક વાત જેને તેનાથી જોડાય છે. 
 
જેમ આ વિશે વિક્રમ વિવિના કુલાનુશાસક શેલેંદ્ર કુમાર આ કહે છે કે આ ભાષા છે કે આ ભાષાના રૂઢ પ્રયોગ છે. અધિકતાથી આ વિશેમાં સમજીએ તો મુહાવરાના પ્રચલન આશરે 600 વર્ષ પહેલાથે ચાલી આવી રહ્યુ છે. સામાન્ય રીતે મુહાવરાનો ઉપયોગ કોઈ ખાસ ઘટનાને દર્શાવતા માટે કરાય છે. તેને તમે આવું પણ કહી શકે છે કે કોઈ વાતને સીધા શબ્દોમાં ન બોલીને બધાને સમજવા માટે મુહાવરોના ઉપયોગ હોય છે. 
 
આજે અમે વાત કરી રહ્યા છે દો જૂન (બે જૂન) રોટીમા તો  આ વિશે એક મહાન માણસએ જણાવ્યું છે હકીકતમાં દો જૂન રોટીથી કોઈ મહીનાનો અર્થ નહી છે. પણ આ બે ટાઈમની રોટી માટે કહ્યું છે. જી હા તેનો અર્થ છે કે બે સમય એટલે કે સવાર અને સાંજની રોટીથી છે. સીધા જો વાત કરીએ તો આ કહેવાય છે કે બે જૂન એટલે કે બે ટાઈમની રોટી નસીબ વાળાને જ મળે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 7 લાખ ખેડૂતોને મળશે લાભ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

અમેરિકામાં ભારતીયોને મોટી ભેટ, આ રાજ્યએ દિવાળી પર સત્તાવાર રજા જાહેર કરી

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

આગળનો લેખ
Show comments