Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખેડૂતો પર કરાયેલા લાઠીચાર્જના વિરોધમાં ઓબીસી એકતા મંચ દ્વારા આજે સાણંદ બંધનું એલાન

Webdunia
બુધવાર, 15 ફેબ્રુઆરી 2017 (09:48 IST)
સાણંદમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે સર્જાયેલા ઘર્ષણ મુદ્દે આજે ઓબીસી એકતા મંચે સાણંદ બંધનું એલાન આપ્યું છે. મંગળવારે સાણંદના 3 તાલુકાના 15 ગામમાં ખેડૂતોએ પાણીની માંગ સાથે રેલી કાઢી હતી. અહીં પોલીસ અને ખેડૂતો વચ્ચે જોરદાર ઘર્ષણ સર્જાયુ હતું.  સાણંદમાં ખેડૂતો પર પોલીસે કરેલા લાઠીચાર્જ બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજ્યભરના ખેડૂતો રોષે ભરાયા છે. ત્યારે ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર, પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ તથા વિરોધ પક્ષે આ ઘટનાને વખોડી હતી. સાણંદની ઘટના બાદ અલ્પેશ ઠાકોરે સાણંદની મુલાકાત લીધી હતી.
 
 
સાણંદમાં ખેડૂતો પર પોલીસે કરેલા લાઠીચાર્જ બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજ્યભરના ખેડૂતો રોષે ભરાયા છે. ત્યારે ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર, પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ તથા વિરોધ પક્ષે આ ઘટનાને વખોડી હતી. સાણંદની ઘટના બાદ અલ્પેશ ઠાકોરે સાણંદની મુલાકાત લીધી હતી. આ સમગ્ર મામલે અલ્પેશ ઠાકોર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને ખડૂતોને પાણી આપવાની માંગ સાથે આજે તેમણે સાણંદ બંધનું એલાન આપ્યું છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ભારે ભીડને કારણે નાસભાગ મચી, 9 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

રાયપુરઃ બિલ્ડિંગના બીજા માળે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી, બેના કરૂણ મોત, 2 ઘાયલ

મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસે 16 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments