Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pithori Amavasya 2021 - સોમવતી અમાસ પર કરી લો આ 7 ઉપાય, બદલાય જશે તમારુ ભાગ્ય

Webdunia
સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (08:38 IST)
અમાસ એ પિતરોનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ઘરના પિતૃગણોનુ તર્પણ કરવુ જોઈએ અને ઘરમાં પૂર્ણ શુદ્ધિથી બનાવેલ ભોજનનો ભોગ લગાવવો જોઈએ. તેનાથી પિતૃ તૃપ્ત થઈને આશીર્વાદ આપે છે, જેનાથી જીવનના બધા સંકટ દૂર થઈને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. 

 
2. આ દિવસે ભૂખ્યા જીવોને ભોજન કરાવવાનુ પણ મહત્વ છે.  જો શક્ય હોય તો ઓછામાં ઓછા એક ભિખારી અથવા ગાયને ભોજન કરાવો અથવા કોઈ નજીકના સરોવરમાં જઈને માછલીઓને ખાંડવાળા લોટની ગોળીઓ ખવડાવો. તેનથી ઘરમાં પૈસાની આવક શરૂ થઈ જાય છે. 
 
3. સોમવતી અમાસના દિવસે નજીકના કોઈ શિવમંદિરમાં જઈને શિવલિંગ પર જળ અને બિલિપત્ર ચઢાવો. ત્યારબાદ ત્યા બેસીને ૐ નમ શિવાય મંત્રનો જાપ કરો. તેનાથી કાલ સર્પ દોષની અસર ઓછી થાય છે.  
 
4. સોમવતી અમાસના દિવસે ઘરના મંદિર અથવા ઈશાન ખૂણામાં ગાયના ઘી નો દીવો પ્રગટાવો. તેમા રૂ ના સ્થાન પર લાલ રંગ દોરાનો ઉપયોગ કરો. તેનાથી મા લક્ષ્મી તરત જ પ્રસન્ન થાય છે. 
 
5. સોમવતી અમાસ પર દાનનુ અનંત ફળ મળે છે.  આ દિવસે યથાસંભવ કોઈ ગરીબની મદદ કરવી જોઈએ અને થોડી રોકડ રકમ દાન કરો. તએનાથી જન્મ કુંડળીના ખરાબ ગ્રહોની અસર સમાપ્ત થશે. 
 
6. અમાસના દિવસે સવારે સ્નાન પછી ચાંદીથી બનેલ નાગ-નાગિનની પૂજા કરો અને સફેદ ફૂલની સાથે વહેતા જળમાં પ્રવાહિત કરી દો. તેનાથી તરત જ કાલસર્પયોગનો દોષ દૂર થઈ જાય છે.
 
7. અમાસની સાંજે પીપળો અથવા વડના ઝાડની પૂજા કરો ને ત્યા દેશી ઘી નો દીવો પ્રગટાવો  image

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

Diwali 2024 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય

કાળી ચૌદસ ક્યારે ઉજવાશે, 30મી કે 31મી ઓક્ટોબર? જાણો ચોક્કસ તારીખ, મહત્વ અને ઉપાય

આગળનો લેખ
Show comments