Webdunia - Bharat's app for daily news and videos

Install App

Amas- આજે અમાસના દિવસે ભૂલીને પણ ન કરવું આ 5 કામ

Webdunia
સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (08:31 IST)
ધાર્મિક શાસ્ત્રો મુજબ ચૌદસા અને અમાવસ્યાની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. એવું માનવું છે કે અમાવસ્યાના દિવસે પ્રેતાત્માઓ વધારે સક્રિય રહે છે તેથી ચૌદસ અને અમાસના દિવસે ખરાબ કાર્ય અને નકારાત્મક વિચારોંથી દૂરી બનાવી રાખવામાં અમારી ભલાઈ છે. આવો જાણીએ આ દિવસે શું ન કરવું... 
 
* અમાસના દિવસે કોઈ બીજાના અન્ન ખાવાથી પુણ્યહ્યાસ હોય છે. અમાસના દિવસે કોઈના ઘરનો ભોજન ન કરવું.
 
* અમાવસ્યાને સદાચરણ અને બ્રહ્મચર્યનો પાલન કરવું જોઈએ. 
 
* અમાસ પર ગુસ્સો, હિંસા અનૈતિક કાર્ય, માંસ-મદિરાનો સેવન અને સ્ત્રીથી શારીરિક સંબંધ નિષેધ છે.  આ દિવસે કોઈ પણ પ્રકારની તામસિક વસ્તુઓનો સેવન નહી કરવું જોઈએ 
 
* આ દિવસે દારૂ વગેરે નશાથી પણ દૂર રહેવું જોઈએ. તેના શરીર પર જ નહી પણ તમારા ભવિષ્ય પર પણ દુષ્પરિણામ થઈ શકે છે. 
 
* જાણકાર લોકો તો કહે છે કે ચૌદસ, અમાવસ્યા અને પ્રતિપદા આ 3 દિવસ પવિત્ર રહેવું જોઈએ. 
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments