Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનની દરેક સમસ્યા દૂર કરશે લસણના આ ચમત્કારિક ટોટકા

Webdunia
મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (12:42 IST)
લસણના પ્રયોગ ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવા માટે પણ કરાય છે અને નાની-મોટી આરોગ્ય સમસ્યાઓમાં પણ આ ખૂબ કારગર હોય છે પણ તમે કદાચ સાંભળ્યું હશે કે લસણની નાની કળી તમારી ધન સંબંધી સમસ્યાઓને દૂર કરી, તમને અમીર પણ બનાવી શકે છે. ઘણા લોકોની સાથે આ સમસ્યા હોય છે કે મેહનત કર્યા પછી પણ તે સફળતા અને ધન નહી મળતું, જે મળવું જોઈએ. પણ લસણ તમારી આ સમસ્યાને ઉકેલ કરી શકે છે. 
જી આ ભલે તમને હેરાની થઈ રહી હોય, પણ નીચે જણાવી રહ્યા લસણના ટોટકાને જાણી અને અજમાવીને તમને જરૂર વિશ્વાસ થઈ જશે કે નાનકડો લસણ ધનની સમસ્યાઓમાં તમારા માટે કેટલું કારગર સિદ્ધ થઈ શકે છે. જાણો લસણના એવા ટોટકા, જે તમને માલામાલ કરી શકે છે. 
 
1. શનિવારના દિવસે તમારા પર્સમાં એક કળી રાખી લો. આ કળીને દર શનિવારે બદલી દો. આવું કરવાથી તમને ક્યારે પણ ધનની કમી નહી થશે. 
 
2. જો તમારી પાસે પણ પૈસા નહી ટકી રહ્યું અને જલ્દી જલ્દી ખર્ચ હોય છે, તો તમારા ઘર કે દુકાનમાં જે પણ તિજોરી રાખી હોય, તેમાં એક લસણને કપડામાં લપેટીને મૂકી દો. તેનાથી ધન ટ્કી રહેશે. 
 
3. ધનની વધારે પરેશાની છે તો લસણની બે કળીને લાલ રંગના કપડામાં બાંધી એક પોટલી બનાવી લો અને આ પોટલીને જમીનમાં દબાવી દો. તેમાથી તમારે ધનમાં જોરદાર વૃદ્ધિ થશે અને પરેશાની દૂર થઈ જશે. 
 
4. વ્યાપારમાં જો સતત ઘટાડો થઈ રહ્યું છે તો લસણની 5-7 કળીને એક કપડામાં બાંધી લો અને તમારા દુકાન, ઑફીસ કે ફેક્ટ્રીમાં મુખ્ય બારણા પર લટકાવી દો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

17 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

17 ઓક્ટોબરના રોજ નીચ રાશિમાં ગોચર કરશે સૂર્ય, આ 5 રાશિઓને આવશે મુશ્કેલી, આ ઉપાય અપાવશે લાભ

આગળનો લેખ
Show comments