Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તરાખંડના રામનગરમાં વરસાદી નાળામાં તણાયા ત્રણ યુવક, જીવ બચી ગયો

Webdunia
સોમવાર, 7 ઑગસ્ટ 2023 (15:47 IST)
ઉત્તરાખંડના રામનગરમાં વરસાદી નાળાને જબરદસ્તીથી ક્રોસ કરવા માટે ત્રણ યુવકોનો ભોગ લેવાયો. જે દરમિયાન તે ગટરના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો.
 
દેશના ઘણા રાજ્યોમાં વરસાદને લઈને અલર્ટા રજૂ કરાયો છે. ઉત્તરાખંડમા પણ ખૂબ વરસાદા વરસી રહ્યો છે. ઉત્તરાખંડના રામનગરમાં પણ અલર્ટા રજૂ કરાયો હતો. અહીં મોડી રાત્રે થયેલ વરસાદના કારણે વરસાદી નાળા ઉભરાઈ ગયા છે. આ નાળાને પારા કરવાના દરમિયાના ઘણા લોકોના જીવ પણ ગયો 
 
તાજેતરમા આવા જા ભયંકર દ્ર્શ્ય જોવા મળ્યા છે. જ્યારે રામનગરના ઢીળા વિસ્તારમાં એક ઉભરાયેલા વરસાદી નળામાં ત્રણ યુવકો તેમની મોટરસાઈકિલ સાથે પારા કરવાની કોશિશ કરી રહ્યા હતા તે દરમિયાના ત્રણા પાણીના પ્રવાહના કારણે નીચે પડી ગયા. ત્રણેના જીવ બચી ગયા પણ તે ઈજાગ્રસ્ત થયા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments