Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM modi - Video- સવારે 5 વાગ્યાથી શરૂ થઈ જાય છે મોદીની દિનચર્યા- મોદી વિશે તમે આટલી વાતો જાણો છો ?

Webdunia
શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (10:10 IST)
- પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે મારી દિનચર્યા સવારે પાંચ વાગ્યે જ શરૂ થઈ જાય છે. 
ચોક્કસ સમય પર મારી ઉંઘ ખૂલી પણ જાય છે. 
હુ આંટો મારવા જઉ છુ. પછી યોગ અને પ્રાણાયામ કરુ છુ. 
આ જ મને આત્મબળ આપે છે. 
તેમનુ માનવુ છે કે યોગને કારણે મને થાક..ઉંઘ અને ભૂખ વગેરેમાં ખૂબ મદદ મળે છે. યોગ પછી હુ જાતે સોશિયલ મીડિયા જોઈને ઈ-મેલ ચેક કરુ છુ અને જેને જવાબ આપવાનો છે તેને જાતે જ આપુ છુ. સવારે 7 વાગ્યા હુ પીએમઓ ઓફિસને સૂચનો આપુ છુ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

આગળનો લેખ
Show comments