Webdunia - Bharat's app for daily news and videos

Install App

રશિયાની ખેરસોનમાંથી પીછેહઠ બાદ યુક્રેનનો દાવો, 'અમે આગળ વધી રહ્યા છીએ'

Webdunia
શુક્રવાર, 11 નવેમ્બર 2022 (09:58 IST)
યુક્રેનિયન સેનાનું કહેવું છે કે તેઓ ખેરસોનની આસપાસ છેલ્લા કેટલાક દિવસોમાં આગળ વધી રહ્યા છે. રશિયાએ બે દિવસ પહેલાં જ આ વિસ્તારમાંથી પોતાની સેનાને પાછી બોલાવવાનો નિર્ણય લીધો હતો.
 
યુક્રેનની સેના પ્રમાણે ખેરસોનના ઉત્તરમાં 50 કિલોમિટર દૂર સ્નિહરિવકાનું મુખ્ય શહેર હવે તેમના કબજામાં છે.
 
રશિયાનું કહેવું છે કે તેમણે શહેરમાંથી નીકળવાનું શરૂ કરી દીધું છે, પણ આ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે.
 
ખેરસોન એક મહત્ત્વપૂર્ણ વિસ્તાર છે અને તેના પરથી નિયંત્રણ ગુમાવવું રશિયા માટે એક મોટો ઝટકો માનવામાં આવે છે. જોકે, યુક્રેનના અધિકારીઓને આશંકા છે કે આ એક જાળ પણ હોઈ શકે છે.
 
ખેરસોનમાંથી રશિયાન સેના ખતમ થઈ રહી હોવાના કોઈ મોટા પુરાવા મળ્યા નથી.
 
યુક્રેનિયન સેના પ્રમુખ વલેરી જુલુજનીએ ગુરુવારે કહ્યું કે તેઓ રશિયન સેનાની વાપસીની પુષ્ટિ નથી કરી રહ્યા પણ તેમની સેના મહત્ત્વપૂર્ણ રીતે આગળ વધી રહી છે.
 
કેટલાક વીડિયો સામે આવ્યા છે કે શહેરમાં યુક્રેનની સેના આવ્યા બાદ સામાન્ય લોકો તેમનું સ્વાગત કરી રહ્યા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

આગળનો લેખ
Show comments