Webdunia - Bharat's app for daily news and videos

Install App

ત્રીજી લહેરની આહટ 24 કલાકમા કોરોનાના 45 હજાર નવા કેસ એક્ટિવ કેસ પણ 4 લાખની પાસે

Webdunia
શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (09:57 IST)
સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ આંકડા પર નજર કરીએ તો કોરોનાની ત્રીજી લેહર આશરે આવી ગઈ છે. આજે જે આંકડા સામે આવ્યા છે તેમાં 45 હજારથી વધારે નવા કેસ અને ચાર લાખના નજીક એક્ટિવ કેસ શમેલ છે કે સરકારની સાથે સાથે આમ આદમીની પણ ચિંતા વધારવા વાળા છે. પણ રાહતની વાત આ છે કે દેશમાં રસીકરણની રફ્તાર સારી છે . દરરોજ આશરે એક કરોડ લોકોને વેક્સીનની ડોખ આપી રહ્યા છે 
મંત્રાલય દ્વારા રજૂ આંકડા મુજબ ગયા 24 કલાકમાં 45,352 નવા પૉઝ્ટિવ કેસ સામે આવ્યા છે. અત્યારે દેશમાં 3,99,778 એક્ટિવ કેસ છે જે કુળ કેસના 1.22 ટકા છે. રિકવરી રેટ રાહત આપનારી ચે. 1000માં આશરે 97 દર્દી સ્વસ્થ થઈ રહ્યા છે. ગયા 24 કલાકમાં 34,791 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યારે દેશમાં 3,20,63,616 દર્દી કાં તો સ્વસ્થ થઈગયા છે કે પછી તેને હોસ્પીટલથી રજા અપાઈ છે. 
 
કોરોના સંક્રમણની વધતી ચિંતાના વચ્ચે રસીકરણની રફતાર પણ વખાણીય છે. દેશમાં 67.09 કરોડ ડોખ આપી દીધા છે. સાથે જ અત્યારે સુધી 52.65 કરોડ સેંપલની તપાસ કરાઈ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments