Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hindu Dharm - ઘરની બહાર નીકળતી વખતે પહેલા આ પગ મુકો બહાર, કિસ્મત ચમકી જશે

Webdunia
શુક્રવાર, 17 માર્ચ 2023 (09:30 IST)
આજે સામુદ્રિક શાસ્ત્રમાં અમે તમને  બતાવી રહ્યા છીએ કે ઘરની બહાર નીકળતી વખતે સૌથી પહેલા કયો પગ મૂકવો જોઈએ. ઘરની બહાર નીકળતી વખતે સૌથી પહેલા જમણો પગ મુકવાની પરંપરા ઘણી જૂની છે. કોઈ પણ મહત્વના કામ માટે ઘરની બહાર નીકળવા માટે જો જમણો પગ પહેલા બહાર મુકવામાં આવે તો માનવામાં આવે છે કે વ્યક્તિનો આખો દિવસ સારો જશે અને તેના કામ પણ સારી રીતે પાર પડશે.
 
તમે ઘરના વડીલો પાસેથી ઘણી વાર સાંભળ્યું હશે કે ઘરની બહાર નીકળતી વખતે પહેલા જમણો પગ મુકો. આ કહેવત બહુ જૂની છે અને સારી પણ છે. જમણો, એટલે કે સીધો પગ. જ્યારે આપણે કોઈ અગત્યના કામ માટે ઘરની બહાર જઈએ છીએ અને ઘરની બહાર નીકળતી વખતે જમણો પગ પહેલા બહાર મૂકીએ તો માનવામાં આવે છે કે આપણા બધા કામ ખૂબ જ સારી રીતે પાર પડશે અને તમને રસ્તામાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.  કારણ કે કોઈપણ કાર્ય માટે લેવાયેલ આપનું પ્રથમ પગલું જ આપણું ભાવિ નક્કી કરે છે અને જમણો, એટલે કે સીધો પગ સકારાત્મકતા દર્શાવે છે.
 
તેથી જો તમે પણ કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો, તો પહેલા તમારા જમણા પગને ઉબરાની બહાર મુકો. આનાથી તમારો દિવસ સારો રહેશે અને તમારું કામ પણ સારી રીતે પૂર્ણ થશે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments