Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

Prasad offering rules: કેવી રીતે લગાવીએ છે ભગવાનને ભોગ? 99% લોકો નથી જાણતા સાચી રીત

Prasad offering rules
, શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2023 (11:40 IST)
Bhog Rules- હિંદુ ધર્મમાં પૂજા પાઠના દરમિયાન ભગવાનને ભોગ લગાવવાની પરંપરા છે. તેમના રપ્રિય દેવતાને તેમના પસંદના ભોગ ચઢાવવાતથી તેમની કૃપા આખા પરિવાર પર બને છે અને ભગવાનનુ આશીર્વાદ મળવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. ઘણી વાર આવુ હોય છે કે ખૂબ પૂજા પાઠ કર્યા પછી પણ ભગવાન પ્રસન્ન નથી થતા અને તેમની કૃપા તમારા પર નથે બને છે. શાસ્ત્રોના જાણકાર જણાવે છે કે આવુ તેથી હોય છે કારણ કે જ્યારે ભગવાનને ભોગ લગાવીએ છે ત્યારે તમે ભોગ લગાવવાની સાચા નિયમ ખબર નથી હોય છે. જો તમને પૂજાનુ ફળ મેળવવો છે તો આ નિયમની અનહોની ભૂલીને પણ નહી કરવી જોઈએ. 
 
જાણી લો લગાવવાના નિયમ 
જ્યારે ભગવાનની પૂજા કરવામાં આવે છે, ત્યારે પૂજાનો એક ખાસ સમય હોય છે, તેવી જ રીતે ભગવાનને ભોજન અર્પણ કરવાનો પણ એક ખાસ નિયમ છે. શાસ્ત્રોના નિષ્ણાતો જણાવે છે કે જે સમયે તમે ભગવાનની પૂજા કરો છો, તે સમયે ભગવાનને ભોગ ધરાવો જોઈએ. ભગવાનને ભોગ ચઢાવતી વખતે પૂજામાં ચઢાવવામાં આવેલી સામગ્રીને ભગવાનની સામે થોડીવાર માટે છોડી દેવી જોઈએ, ત્યારબાદ ઘરમાં હાજર તમામ લોકોમાં પ્રસાદ વહેંચવો જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભોજન કરતી વખતે ભગવાનના ચરિત્રનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પણ ભોગ ચઢાવવામાં આવે ત્યારે તેને માત્ર સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, માટી અને લાકડાના વાસણોમાં જ ચઢાવવું જોઈએ. ઘરના કોઈપણ સભ્યએ આ વાસણમાં ભોજન ન ખાવું જોઈએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mantra- મહાશિવરાત્રી પર માત્ર આ એક મંત્રથી થશે સ્વાસ્થ્ય લાભ