Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટ્રેનમાં ટિકિટ કંફર્મ ન થઈ તો રેલ્વે હાજર કરશે એરોપ્લેનનો ટિકટ

Webdunia
સોમવાર, 23 ઑક્ટોબર 2017 (11:38 IST)
હવે જો તમારી ટ્રેનની ટિકિટ કંફર્મ ન થઈ તો ગભરાવવાની જરૂર નહી. જલ્દી જ રેલ્વે તેમના આ યાત્રીઓને વિમાનમાં યાત્રા કરવાનો વિક્લ્પ આપી શકે છે. પણ ટ્રેન ટિકટ અને એયર ટિકટની કીમતમાં જે તફાવત હશે, તેટલો પૈસા તમને ચૂકવવું પડશે. રેલ્વે બોર્ડના ચેયરમેન અશ્વની લોહાની આ યોજના ગત ઉનાડામાં બનાવી હતી જ્યારે એ એયર ઈંડિયાના ચેયરમેન હતા. પણ તે સમયે રેલ્વે આ યોજના પર સકારાત્મક વલણ નહી કરી હતી. એક વાર ફરી    રેલ્વે બોર્ડના ચેયરમેન અશ્વની લોહાની આ બાબત ઉઠાવી છે. તેણે કીધું કે જો એયર ઈંડિયા આ પ્રસ્તાવ પર વિચાર કરશે તો અમે તેને મંજૂરી આપીશ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments