Webdunia - Bharat's app for daily news and videos

Install App

100 મુસાફરો સાથેનું વિમાન કઝાકિસ્તાનમાં દુર્ઘટનાગ્રસ્ત

Webdunia
શુક્રવાર, 27 ડિસેમ્બર 2019 (10:53 IST)
કઝાકિસ્તાનમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વિમાને 100 લોકો સાથે ઉડાન ભરી હતી અને દુર્ઘટનામાં 9 લોકોનાં મૃત્યુ થયાં છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બેક ઍરના ઍરક્રાફ્ટે સ્થાનિક સમયાનુસાર શુક્રવારની સવારે ઉડાન ભરી હતી અને થોડી જ વારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
 
રૉયટર્સના પત્રકારે આપેલી માહિતી અનુસાર જે જગ્યાએ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, તે વિસ્તારમાં ધુમ્મસ છવાયેલું હતું.
 
વિમાન કઝાકિસ્તાનના અલ્માટી શહેરથી નુર-સુલ્તાન તરફ જઈ રહ્યું હતું. વિમાન દુર્ઘટનાના કારણ અંગે કોઈ જાણકારી મળી શકી નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments