Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી પર રાસાયણિક હુમલો કરવાની ધમકી આપનાર યુવકની ધરપકડ

Webdunia
સોમવાર, 30 જુલાઈ 2018 (12:12 IST)
પીએમ નરેન્દ્ર મોદી પર રાસાયણિક હુમલાની ધમકી આપવા અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના નિયંત્રણ કક્ષમાં ફોન કરવાના આરોપમાં પોલીસે મુંબઈથી 22 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. 
 
પોલીસે એક અધિકારીને આજે જણાવ્યું કે, સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરનાર કાશીનાથ મંડળને ડીબી માર્ગ પોલીસે 27 જુલાઈએ ધરપકડ કરી છે. અધિકારીએ જણાવ્યું કે, તેને નવી દિલ્હી સ્થિત એનએસજી નિયંત્રણ કક્ષનો ફોન નંબર મેળવ્યો હતો અને શુક્રવારે ત્યાં ફોન કરીને વડાપ્રધાન પર રાસાયણિક હુમલાની ધમકી આપી હતી.
 
એનએસજીએ જે નંબરથી ધમકી ભર્યો ફોન કર્યો હતો તેને મુંબઈમાં ટ્રેસ કર્યા બાદ તેની સૂચના લોકલ પોલીસને આપી હતી. તેને જણાવ્યું કે, પોલીસે ઝારખંડ નિવાસી મંડલને શોધ્યો અને મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી ત્યારે તેની ધરપકડ કરવામાં આવી જ્યારે તે સૂરત જનાર એક ટ્રેનમાં ચઢવા જઈ રહ્યો હતો. આ વ્યક્તિ વાલકેશ્વર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Video- Reel ના કારણે યુવકનો જીવ ગયો સ્લો મોશનમાં વીડિયો બનાવતો હતો

તુર્કીમાં આતંકવાદી હુમલાને લઈને મોટું અપડેટ, અત્યાર સુધીમાં 5ના મોત; 22 લોકો ઘાયલ

હરણી બોટકાંડ પછી શૈક્ષણિક પ્રવાસોને લઈને કડક નિયમો લાગૂ, સરકારની મંજૂરી વગર બહાર જવા પર પ્રતિબંધ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત

આગળનો લેખ
Show comments