Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરવાચૌથ 2018- 27 ઓક્ટોબરે કરવા ચૌથ પણ ખરીદી કાલે જ કરી લેવી, જાણો શું છે કારણ

Webdunia
સોમવાર, 15 ઑક્ટોબર 2018 (14:16 IST)
કરવા ચૌથના દિવસે પરિનીત મહિલાઓ તેમના પતિની લાંબી ઉમ્ર માટે વ્રત રાખે છે. કેટલીક કુંવારી છોકરીઓ પણ આ વ્રતને કરે છે. 
 
આ વર્ષે કરવાચૌથ 27 ઓક્ટોબર એટલેકે શનિવારે છે. કાર્તિક કૃષ્ણ ચતુર્થી તિથિને કરવાચૌથ વ્રત કરાય છે. આ વખતે કરવાચૌથ પર શુક્ર પશ્ચિમમાં અસ્ત રહેશે. શુક્ર 16 ઓક્ટોબરે મંગળવારે સાંજે 5 વાગીને 53 મિનિટ પર ડૂબશે. 
 
આ સમયે શુભ કાર્ય વર્જિત હોય છે. જણાવીએ કે કરવાચૌથમાં સાસુ કે નણદને સરગી અને ભેંટ આપવાની પ્રથા છે. ક્યાં ક્યાં પતિ પત્ની ભેંટ્ પણ આપે છે. શુક્ર  ડૂબવાના કારણે નવ પરિણીત મહિલાઓ જેની સગાઈ થઈ ગઈ છે. તેથી મહિલાઓ 16 ઓક્ટોબર સાંજે 5 વાગીને 53 મિનિટથી પહેલા આ ભેંટ ખરીદી શકે છે. 
 
શુક્ર અસ્ત થયા પછી ઉદય 1 નવેમ્બરે 2018ને થશે. જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે આ વર્ષ કરવાચૌથની પૂજાનો શુભ મૂહૂર્ત એક કલાક 20 મિનિટનો છે. એટલેકે સાંજે 5.36 મિનિટ અને 6.45 સુધીનો મૂહૂર્ત છે. કરવાચૌથના દિવસે જ સંકષ્ટી ચતુર્થી પણ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments