Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13 સપ્ટેમ્બરે થશે શ્રી ગણેશ સ્થાપના, જાણો શુભ સર્વશ્રેષ્ઠ મૂહૂર્ત

ગણેશ ચતુર્થી
13 સેપ્ટેમ્બર 2018ને ગણેશ ચતુર્થી. ગણપતિનો જન્મ મધ્યકાળમાં થયુ હતું. તેથી તેમની સ્થાપના આ કાળમાં જ હોવી જોઈએ.

પૂજા મુહુર્તનો વીડિયો જોવા ક્લિક કરો
 
આ પર્વ 13 સેપ્ટેમબરથી શરૂ થઈને 23 સેપ્ટેમબર સુધી ચાલશે. 
 
આ વર્ષે ગણેશ ચતુર્થીનો આ પર્વ 13 સેપ્ટેમબરથી શરૂ થઈને 23 સેપ્ટેમબર સુધી ચાલશે. 
 
ગણેશ ચતુર્થી પૂજાના સૌથી ઉત્તમ શુભ મૂહૂર્ત 
 
ગણેશ ચતુર્થી 13 સેપ્ટેમ્બર 2018 ગુરૂવારે છે. 
 
11:03 થી  13:30 સુધી એટલે કે બપોરે 11 વાગીને  3 મિનિટ થી લઈને 1 વાગીને 30 મિનિટ સુધી શ્રી ગણેશની પ્રતિમાનો સર્વશ્રેષ્ઠ મૂહૂર્ત છે. 
 
23 સેપ્ટેમબર  2018, રવિવારને અનંત ચતુર્દશી છે જે દિવસે ગણેશ વિસર્જન થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શ્રી ગણેશ આરતી - જય ગણેશ જય ગણેશ, જય ગણેશ દેવા