Webdunia - Bharat's app for daily news and videos

Install App

Uttarakhand: લમખાગા પાસે ફંસાયેલા 17 ટ્રેકર્સમાંથી અત્યાર સુધી 11ના મોત, વાયુ સેનાનુ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

Webdunia
શનિવાર, 23 ઑક્ટોબર 2021 (10:48 IST)
ઉત્તરાખંડ (Uttarakhand) ના ઉત્તરકાશી જિલ્લાના હર્ષિલના લમખાગા પાસે 18 ઓક્ટોબરે, 17 પ્રવાસીઓ, પોર્ટર્સ  અને ગાઈડ સહિત 17 ટ્રેકરો ભારે બરફવર્ષા અને ખરાબ હવામાનને કારણે રસ્તો ભટકી ગયા હતા. જ્યાર પછીથી જ વાયુ સેના (Airforce) તરફથી મોટા પાયા પર બચાવ કામગીરી (Rescue Operation) ચલાવવામાં આવી રહ્યુ છે. . અત્યાર સુધીમાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સેના દ્વારા 11 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. સેના બાકીના લોકોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે  કે લમખાગા પાસ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાને ઉત્તરાખંડના હરસિલ સાથે જોડતો સૌથી ખતરનાક પાસમાંથી એક છે.

ભારતીય વાયુસેનાએ 20 ઓક્ટોબરે બચાવ અભિયાન શરૂ કર્યું હતું. સેનાએ પ્રવાસીઓને હિલ સ્ટેશન હરસીલ લઈ જવા માટે બે ALH હેલિકોપ્ટર તૈનાત કર્યા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્રના પુણેમાં દુ:ખદ અકસ્માત, પાણીની ટાંકી ધરાશાયી થવાથી 5 મજૂરોના મોત; ઘણા ઘાયલ

દિવાળી પહેલા જ હવાની ગુણવત્તા ખરાબ થઈ રહી છે, નોઈડા અને ગાઝિયાબાદમાં AQI ખતરનાક ઝોનમાં પહોંચી ગયું છે

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Video- Reel ના કારણે યુવકનો જીવ ગયો સ્લો મોશનમાં વીડિયો બનાવતો હતો

તુર્કીમાં આતંકવાદી હુમલાને લઈને મોટું અપડેટ, અત્યાર સુધીમાં 5ના મોત; 22 લોકો ઘાયલ

આગળનો લેખ
Show comments