Webdunia - Bharat's app for daily news and videos

Install App

માણાવદરમાં 2 વર્ષના માસૂમને 3 કૂતરાએ ફાડી ખાધો, હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ મોત

Webdunia
મંગળવાર, 19 જુલાઈ 2022 (12:10 IST)
જૂનાગઢમાં રખડતાં ઢોર પ્રત્યે તંત્રની ઉદાસીનતાને લીધે વધુ એક માસૂમે જીવ ખોયો છે. વન્ય પ્રાણીઓના હુમલા બાદ હવે રખડતા કૂતરાઓએ માત્ર 2 વર્ષના બાળક ઉપર હુમલો કરતાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના બાદ ગામલોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથકના ગણા ગામે છોટાઉદેપુરના નાનાવટા ગામનો પરિવાર મજૂરી અર્થે આવેલો હતો. એમાં જગદીશ રાઠવાના 2 વર્ષના રવીન્દ્ર નામનો પુત્ર પોતાના ઘર પાસે રમતો હતો. ત્યારે 3 કૂતરા આવી ચડ્યા હતા અને તેને ફાડી ખાધો હતો. બાળક કંઈક અવાજ કરે એ પહેલાં તેનું મોત થઈ ગયું હતું. બાદમાં જ્યારે કૂતરાના અવાજના લીધે પરિવારના સભ્યો બહાર આવ્યા હતા. તાત્કાલિક પરિવારે બાળકને હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ સારવાર મળે એ પહેલાં જ બાળકનું મોત થયું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments