Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 5 આરોગ્ય સમસ્યાઓમાં ન રાખવું વ્રત

Webdunia
મંગળવાર, 2 એપ્રિલ 2019 (09:17 IST)
ઉપવાસ છે ફાયદાકારી પણ આ સ્થિતિઓમાં નથી 
વ્રત રાખવું ધર્મ અને આસ્થાથી સંકળાયેલો વિષય તો નથી. તેનાથી પણ વધારે આરોગ્યથી સંકળાયેલો વિષય છે. આરોગ્યને સીધા રીતે પ્રભાવિત કરે છે. ઘણા બાબતોમાં ઉપવાસ કરવું આરોગ્ય માટે ફાયદાકારી ગણાય છે પણ જો તમને આ આરોગ્ય સમસ્યાઓ છે, તો તમને ઉપવાસ કરવાથી બચવું જોઈએ. 
1. જો તમારા શરીરમાં શર્કરાનો સ્તર અસંતુલિત છે કે તમે ડાયબિટીજના દર્દી છો, તો તમને ઉપવાસ કદાચ ન કરવું જોઈએ. કારણકે આ શર્કરાના સ્તરને અંતુલિત કરી આરોગ્યને બગાડી શકે છે. 
 
2. જો તમારું હાલમાં જ કોઈ ઑપરેશન કે સર્જરી થઈ છે, તો તમને ઉપવાસ કરવાથી બચવું જોઈએ કારણકે ફરીથી સંરક્ષણમાં તમને પર્યાપ્ત પોષણ અને ઉર્જાની જરૂર થશે. 
 
3. જો તમને લોહીની ઉણપ છે તો વ્રત ઉપવાસ કરવાથી બચવું અને આયરનથી ભરપૂર ખાદ્ય પદાર્થનો સેવન કરવું. લોહીની ઉણપ થતા પર ઉપવાસ કરવું આરોગ્યથી પડકાર થઈ શકે છે. 
 
4. જો તમે હાર્ટ, કિડની, ફેફસા કે લીવર સંબંધિત રોગથી ગ્રસ્ત છો તો ઉપવાસ કરવાથી બચવું. કારણ કે તમારી આંતરિક શારીરિક વ્યવસ્થાઓ ગડબડ થઈ જશે અને આરોગ્યને નુકશાન ચુકવવું પડશે. 
 
5. ગર્ભાવસ્થા કે માં બનતા પર પણ તમને વ્રત-ઉપવાસ કરવુ ન માત્ર તમારા આરોગ્ય પણ બાળકના આરોગ્યને પણ નુકશાન પહોંચાડી શકે છે. જો આ સમય વ્રત કરવું પડે તો ભરપૂર પોષણ યુક્ત આહાર લેવું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments