Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pushya Nakshatra 2019-પુષ્ય નક્ષત્રમાં સોના કે ચાંદી ખરીદવાથી શું થશે ફાયદો

Webdunia
ગુરુવાર, 17 ઑક્ટોબર 2019 (13:31 IST)
જ્યોતિષ શાસ્ત્રમાં 27 નક્ષત્રમાં આઠમું નક્ષત્ર પુષ્ય હોય છે. જે નક્ષત્રોના રાજા ગણાય છે. આ નક્ષત્રના સ્વામી શનિ છે. જે ચિરસ્થાયિત્વ આપે છે અને આ નક્ષત્રના દેવતા બૃહસ્પતિ છે જેનો કારક સોનું છે. બીજી બાજુ આ નક્ષત્રથી ચાર ચરણ કર્ક રાશિમાં સ્થિત હોય છે. જેના કારણે આ નક્ષત્ર કર્ક રાશિ અને તેના સ્વામી ગ્રહ ચંદ્રમાના પ્રભાવમાં પણ આવે છે આ કારણ છે કે આ દિવસે શનિના મુજબ વાહન બૃહસ્પતિના મુજબ અને ચંદ્રના મુજબ ચાંદી ખરીદવી શુભ અને સ્થાયી ગણાય છે. 
 
આ સમયે પુષ્ય નક્ષત્ર 21 ઓક્ટોબર સોમવારની સાંજથી શરૂ થઈને 22 ઓક્ટોબર મંગળવારની સાંજ સુધી રહેશે. એટલે કે સોમ પુષ્ય અને ભૌમ પુષ્ય બે પુષ્ય નક્ષત્ર થશે. આ દિવસે સિદ્ધા અને સાધ્ય રોગ થવાથી બન્ને જ દિવસોનો મહત્વ વધી જાય છે.
 
સોમ પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ખરીદી અને નિવેશ લાભકારી ગણાય છે. આ દિવસે સોના કે ચાંદી ખરીદવું શુભ ફળદાયક હોય છે. આ દિવસે ચોપડી, બહીખાતા કે ધાર્મિક વસ્તુઓ પણ ખરીદી શકો છો. તેમજ મંગળને ભૂમિ અને કૃષિનો કારક ગ્રહ ગણાય છે. આ કારણે  મંગળ પુષ્ય પર વાહન, મકાન, પ્લાટ કે કૃષિ ધરતી, સજાવટની વસ્તુઓ, સોફા વગેરે ખરીદી કરવું શુભ રહેશે. 
 
આ દિવસે ખરીદેલું સોનું કે ચાદી અક્ષય સિદ્ધ થશે અને દરેક બાજુથી તે માણસને લાભ જ મળશે. ઘણી વખત જોવાયું છે કે મુશ્કેલ સમયમાં માણસને તેમનો સોના કે ચાંદીને વેચવું હોય છે. પણ પુષ્ય નક્ષત્રના ખાસ મૂહૂર્ત અને સિદ્ધ યોગમાં ખરીદાયેલું સોનું કે ચાંદી અક્ષય હોય છે. એટલે કે તે સ્થાયી હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

આગળનો લેખ
Show comments