Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે અમાસ પર જરૂર કરવું આ ઉપાય, ઘરમાં થશે ધનની વર્ષા

Webdunia
રવિવાર, 9 સપ્ટેમ્બર 2018 (12:38 IST)
અમાસને પીપળના ઝાડાઅ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃ અને દેવતા પ્રસન્ન હોય છે. આ દિવસે સવારે સાંજે ઘરના મંદિર અને તુલસી પર દીવો પ્રગટાવવાથી કલેશ અને દરિદ્રતા મટે છે. દરેક અમાસને ઘરની સાફ સફાઈ કરી બધા પ્રકારનો ભંગાર ઘરથી કાઢવું. તેનાથી ર ઓકાયેલા કામ બને છે અને મુશ્કેલી દૂર થાય છે. તેના પ્રભાવથી ઘરમાં ધન-ધાન્યની કમી પણ નહી રહે છે. 
 
નિયમથી દરેક અમાસને ગૌમાતાને 5 ફળ નિયમપૂર્વક ખવડાવા જોઈએ. ઘરમાં શુભતા અને હર્ષનો વાતાવરણ બન્યું રહે છે. અમાસની તિથિને કોઈ પણ નવું કાર્ય  યાત્રા, ખરીદ-વેચ અને બધા શુભ કાર્ય વર્જિત કર્યું છે. તેથી આ દિવસે આ કાર્યને નહી કરવું જોઈએ. 
 
અમાસના દિવસે કોઈ બ્રાહ્મણ, યાચક કે નિર્ધનને ભોજન જરૂર કરાવો. ભોજનમાં દૂધથી બનેલી વસ્તુ જરૂર હોય. આ પિતરોંને પ્રસન્ન કરે છે અને શુભ કાર્યમાં મુશ્કેલી નહી આવે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

આગળનો લેખ
Show comments