Biodata Maker

આ એક વસ્તુ મુકો તિજોરીમાં, ગણેશજી સાથે દેવી લક્ષ્મીની કૃપા કાયમ રહેશે

Webdunia
રવિવાર, 9 સપ્ટેમ્બર 2018 (12:21 IST)
ગણેશ ઉત્સવના  દિવસોમાં કરવામાં આવેલ ગણેશની વિશેષ પૂજાથી બધા દુખ દારિદ્ર દુર થઈ શકે છે.  અને કાર્યોમાં આવી રહેલ અવરોધો દૂર થઈ શકે છે. અહી જાણો ગણેશજીના કેટલાક ખાસ ઉપાય. જે ગણેશ ઉત્સવના દિવસો દરમિયાન કરવા જોઈએ.... 
 
કોઈ શુભ મુહૂર્તમાં ગણેશજીની પૂજા કરો અને પૂજામાં એક સોપારી પણ મુકો.. સોપારીની પણ પૂજા કરો.. પૂજા પછી ઘરની તિજોરીમાં આ સોપારી મુકી દો. 
 
ગણેશજી સાથે લક્ષ્મી પણ પ્રસન્ન થશે. 
 
- શ્રી ગણેશના મંત્રોનો જાપ કરો.. જાપની સંખ્યા 108 હોવી જોઈએ. સાથે જ ગણેશજીની સામે રોજ શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો.. પૂજ કરીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો.. મંત્ર શ્રી ગણેશાય નમ:  
 
- ષડવિનાયકોના નામનો જાપ કરો. ૐ બ મોદાય નમ: ૐ પ્રમોદાય નમ:, સુમુખાય નમ:, ૐ દુર્મખાય નમ:, ૐ અવિધ્યનાય નમ:, ૐ વિઘ્નકરત્તે નમ:. આ નામોનો જાપ રોજ 108 વાર કરો. 
 
- ગણેશ પૂજા પછી કોઈ ગરીબને ઘરમાં બેસાડીને આદરપૂર્વક ભોજન કરાવો કે ધનનુ દાન કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

વધુ જુઓ..

નવીનતમ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ

આગળનો લેખ
Show comments