Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રીમાં ટૈટૂ બનાવવાનુ વિચારી રહ્યા છો તો સાવધાન...

Webdunia
સોમવાર, 18 સપ્ટેમ્બર 2017 (17:50 IST)
ટૈટૂના શોખીન લોકો માટે ખરાબ સમાચાર છે. યુવાનોમાં આજકાલ ટેંટૂનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે.  હવે તો નવરાત્રી જેવા તહેવારોમાં પણ લોકો ટૈટૂને વિશેષ રૂપે બનાવડાવે છે.. 
 
તાજેતરમાં થયેલ એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે ટૈટૂ માટે ઉપયોગમાં આવનારી શાહી (ઈંક) ના સૂક્ષ્મ કણ અનેકવાર શરીરમાં જતા રહે છે. તેનાથી ઈમ્યૂન સિસ્ટમ અને નસોને નુકશાન પહોંચી શકે છે. 
 
રિપોર્ટમાં સામે આવ્યુ છે કે સેંટીમીટરથી લાખો નાના સાઈઝની ઈંક પાર્ટિકલ્સમાં ક્રોનિયમ, મૈગનીઝ, નિકેલ વગેરે રહેલા હોય છે.  ફ્રાંસના રિસર્ચર હિરન કૈસ્ટિલોએ જણાવ્યુ કે જ્યારે કોઈ ટૈટૂ બનાવવા જાય છે તો તે પાર્લરની પસંદગી કરવામાં સાવધાની રાખે છે.  પણ તે ટૈટૂ માટે ઉપયોગમાં આવનારી ઈંક વિશે વિચારતા નથી. 
 
તેમણે કહ્યુ કે અમારા રિસર્ચમાં જોવા મળ્યુ છે કે ઈંક વિશે પણ લોકોએ વિચારવુ જોઈએ કે કયા કેમિકલથી ઈંક બનાવવામાં આવી છે. શોધકર્તાઓએ આ રિસર્ચ કરવા માટે અનોખા પ્રકારનો એક્સરેનો ઉપયોગ કર્યો છે. રિસર્ચમાં તેમણે એવા લોકોનો સમાવેશ કર્યો છે જેમના ગરદન, હાથ વગેરે પર ટૈટૂ બન્યા હતા. 
 
આ ઉપરાંત શોધકર્તાઓએ ફૂરિયર રૂપાંતરણ અવરક્ત સ્પેક્ટ્રોસ્કોપી (fourier transform infrared spectroscopy)નામની તકનીકનો પણ ઉપયોગ કર્યો છે.  ઉલ્લેખનીય છે કે ટૈટૂ માટે ઉપયોગમાં લેવામાં આવનારી ઈંકને અનેક પ્રકારના ઓર્ગેનિક અને ઈન ઓર્ગેનિક પિગમેંટ્સથી બનાવવામાં આવે છે. તેમા અનેકવાર ઝેરીલા તત્વનો પણ સમાવેશ હોય છે.  ઈંક બનાવવામાં કાર્બન બ્લેક પછી જે સામગ્રી સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે એ છે ટાઈટેનિયમ ડાયોઑક્સાઈડ(titanium dioxide) . જેનો ઉપયોગ સનસ્ક્રીન, પેંટ્સ વગેરે બનાવવામાં પણ કરવામાં આવે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments