Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાથી ચેતજો - અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચનાર 80 ટકાથી વધુ ગંભીર દર્દીઓ ઘરમાં જ ઈલાજ કરાવતા હતા

Webdunia
મંગળવાર, 1 ડિસેમ્બર 2020 (09:25 IST)
ગુજરાતના અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં એક નવો ટ્રેંડ જોવા મળી રહ્યો છે. ઘરેથી સીધા ગંભીર દર્દી હોસ્પિટલ પહોંચી રહ્યા છે. જ્યારે પહેલાં હોસ્પિટલથી પહોંચી અથવા પછી પ્રાઇવેટ હોસ્પિટલથી ગંભીર દર્દી સિવિલ હોસ્પિટલ પહોંચતા હતા. આંકડા જોઇએ તો 16 ટકા ગંભીર દર્દી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. આ આંકડા મહિનાના અંત સુધી ચિંતાજનક થઇ ગયા અને 25 નવેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલ પહોંચનાર 84 ટકા દર્દી ગંભીર અવસ્થા સુધી પહોંચી ગયા હતા. 
સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ સ્થિતિ લોકોને જાતે દવા ખાતા હોવાથી થઇ રહી છે. લોકો તાવ આવતાં પોતાના મનથી દવાઓ ખાઇ રહ્યા છે. સામાન્ય લક્ષણોને નજર અંદાજ કરી રહ્યા છે અને ડોક્ટર પાસે જતા નથી. ડોક્ટરોનું કહેવું છે કે લોકોને જો સામાન્ય તાવ આવે તો પણ તેને કોવિડ 19 સમજે અને ડોક્ટર પાસે જાય. 
 
52 ગણી વધી દર્દીઓની સંખ્યા
ડોક્ટરોએ જણાવ્યું કે ગત સાડા સાત મહિનાથી ટ્રેંડ હતો કે ફક્ત ગંભીર દર્દીઓ જ પ્રાઇવેટ હોસ્પિટલથી સિવિલ આવતા હતા. આ દર્દીઓની હોસ્પિટલમાંથી સારવાર થઇ રહી ન હતી અથવા પછી દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવામાં અસમર્થ હતા. પરંતુ હવે ગભરાવવાની જરૂર નથી. પરંતુ હવે ઘરેથી સીધા ગંભીર દર્દીઓ હોસ્પિટલ આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે આંકડા જોઇએ તો 1 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ઘરેથી હોસ્પિટલ પહોંચનાર દર્દીઓની સંખ્યા 52 ગણી વધી ગઇ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

તિરુપતિમાં બ્લાસ્ટની ધમકી, હોટલોને ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો, પોલીસ આખી રાત સર્ચ કરતી રહી

સીતામઢીના તળાવમાં ન્હાવા ગયેલા એક જ પરિવારના ચાર સભ્યોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રોશ ફેલાયો છે

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

આગળનો લેખ
Show comments