Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાશિવરાત્રિ 2022- આ પાંચ વસ્તુઓથી મહાશિવરાત્રિ પર જરૂર કરવી જોઈએ શિવ આરાધના

Webdunia
ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2020 (11:07 IST)
મહાશિવરાત્રીનો પર્વ હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ રાખે છે. આ તહેવાર હિન્દ્ય કેલેંડરના ફાગણ માસની ચતુર્દશી તિથિ પર ઉજવાય છે. હિન્દુ માન્યતા મુજબ 
 
મહાશિવરાત્રી પર ભગવાન શિવ અને માતા પાર્વતીનો લગ્ન થયું હતું. આ દિવસે આખો દિવસ વ્રત અને પૂજા પાઠ કરવાનો વિધાન હોય છે. આ વખતે આ પર્વ 4 માર્ચ સોમવારએ છે. મહાશિવરાત્રી પર શિવ ભક્ત મંદિરોમાં જઈ શિવલિંગનો જળાભિષેક કરે છે. તે સિવાય મહાશિવરાત્રી પર પૂજામાં 5 ખાસ વસ્તુઓનો ખાસ મહત્વ હોય છે. 
બિલીપત્ર- ભગવાન શિવને બિલીપત્ર ખૂબજ પ્રિય હોય છે. જે પણ શિવભક્ત જાણ કે અજાણ શિવલિંગ પર બિલીપત્ર અર્પિત કરે છે ભગવાન શંકર તેના પર જરૂર પ્રસન્ન હોય છે. 
 
ધતૂરો- મહાશિવરાત્રી પર શિવલિંગ પર જે ભક્ત ધતૂરો ચઢાવે છે તેના  જીવનમાં બધી પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. 
 
ગંગાજળ- મહાશિવરાત્રી પર ભગવાન શિવને ગંગાજળથી જળાભિષેક કરવાથી સુખ અને સંપન્નતા આવે છે. 
 
શેરડીનો રસ- મહાશિવરાત્રી પર ભગવાન શંકરને શેરડીનો રસ પણ અર્પિત કરવું. તેનાથી આર્થિક સમસ્યા દૂર થાય છે. 
 
ભાંગ- ભાંગનો ભોગ પણ ભોળાનાથને ખૂબ પ્રિય હોય છે. તેથી ભગવાન શિવને મહાશિવરાત્રિ પર્વ પર ભાંગ જરૂર ચઢાવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kids Story - જેવો સંગ તેવો રંગ

Lord Hanuman Names for Baby boys- હનુમાનજીના નામ પર બાળકોના નામ

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

વધુ જુઓ..

નવીનતમ

Mahavir Jayanti Wishes & Quotes 2025: ચાલો મળીને અહિંસા અને સત્યના રસ્તે આગળ વધીએ, તેમના સિદ્ધાંતોને જીવનમાં ભરીએ

મહાવીર જયંતિનો ઈતિહાસ - 5 નહી સાંભળેલા રહસ્ય

Pradosh Vrat 2025: પ્રદોષ વ્રતનાં દિવસે આ વિધિથી કરો બેલપત્રની પૂજા, મહાદેવ ભોલેનાથ પૂરી કરશે મનોકામના

Hanuman Jayanti 2025- હનુમાનજીને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ?

શું ખુલ્લા વાળ સાથે નદીમાં સ્નાન કરવું યોગ્ય છે? જાણો શું કહે છે શાસ્ત્રો

આગળનો લેખ
Show comments