Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાશિવરાત્રિ 2022- આ પાંચ વસ્તુઓથી મહાશિવરાત્રિ પર જરૂર કરવી જોઈએ શિવ આરાધના

Webdunia
ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2020 (11:07 IST)
મહાશિવરાત્રીનો પર્વ હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ રાખે છે. આ તહેવાર હિન્દ્ય કેલેંડરના ફાગણ માસની ચતુર્દશી તિથિ પર ઉજવાય છે. હિન્દુ માન્યતા મુજબ 
 
મહાશિવરાત્રી પર ભગવાન શિવ અને માતા પાર્વતીનો લગ્ન થયું હતું. આ દિવસે આખો દિવસ વ્રત અને પૂજા પાઠ કરવાનો વિધાન હોય છે. આ વખતે આ પર્વ 4 માર્ચ સોમવારએ છે. મહાશિવરાત્રી પર શિવ ભક્ત મંદિરોમાં જઈ શિવલિંગનો જળાભિષેક કરે છે. તે સિવાય મહાશિવરાત્રી પર પૂજામાં 5 ખાસ વસ્તુઓનો ખાસ મહત્વ હોય છે. 
બિલીપત્ર- ભગવાન શિવને બિલીપત્ર ખૂબજ પ્રિય હોય છે. જે પણ શિવભક્ત જાણ કે અજાણ શિવલિંગ પર બિલીપત્ર અર્પિત કરે છે ભગવાન શંકર તેના પર જરૂર પ્રસન્ન હોય છે. 
 
ધતૂરો- મહાશિવરાત્રી પર શિવલિંગ પર જે ભક્ત ધતૂરો ચઢાવે છે તેના  જીવનમાં બધી પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. 
 
ગંગાજળ- મહાશિવરાત્રી પર ભગવાન શિવને ગંગાજળથી જળાભિષેક કરવાથી સુખ અને સંપન્નતા આવે છે. 
 
શેરડીનો રસ- મહાશિવરાત્રી પર ભગવાન શંકરને શેરડીનો રસ પણ અર્પિત કરવું. તેનાથી આર્થિક સમસ્યા દૂર થાય છે. 
 
ભાંગ- ભાંગનો ભોગ પણ ભોળાનાથને ખૂબ પ્રિય હોય છે. તેથી ભગવાન શિવને મહાશિવરાત્રિ પર્વ પર ભાંગ જરૂર ચઢાવો. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments