Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 માર્ચથી પહેલા થઈ જાઓ કઈક એવું તો સમજો , આવશે બહુ સારા દિવસ

Webdunia
રવિવાર, 27 ફેબ્રુઆરી 2022 (19:02 IST)
ભગવાન શિવ ભોલા ભંડારી મંગળકારી અને અમંગળહારી છે તેમનો નામ શિવ કલ્યાણ વાચી છે , કલ્યાણ શબ્દ મુક્તિ વાચક છે અને મુક્તિ ભગવાન શિવથી જ પ્રાપ્ત હોય છે. 
 
"શિ"નો અર્થ છે પાપોનો નાશ કરવાવાળું અને "વ" એટલે કે મુક્તિ આપવાવાળું. 
ભગવાન શિવમાં બન્ને ગુણ છે આથી તેમનો નામ શિવ પડ્યું. 
 
ભગવાન શિવ આટલા ભોળા અને કૃપાળુ છે કે તેમને ભક્તની થોડી પૂજા, સેવા અને સ્તુતિથી જ પ્રસન્ન થઈ જાઓ છો અને આમ જ 
 
કરેલ પૂજાથી પણ પ્રસન્ન થઈને જીવને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સુધી આપી શકો છો. 
 
પોતે ભગવાન શિવ આટલી વિરક્ત છે કે સંસારની વધી દૃશ્યમાન વસ્તુઓને નાનું સમજે છે, આ સ્વભાવના કારણે તેને સાગર મંથનના 
 
સમયે નિકળેલા ઝેરને પણ તરત ગ્રહણ કરી લીધું હતું. 
 
ભગવાન શિવ અભિષેક અને પૂજા કરવાથી ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય ચે અને જીવ પર કૃપા કરે છે. 
 
ગણાય છે કે સપના અને મનનો બહુ ગહરો રિશ્તો હોય છે. 
 
સાથે જ ઘણા લોકો સપનાને તમારા ભવિષ્ય સાથે જોડીને પણ જુએ છે.
 
આજે અમે તમને જણાવી રહ્યા છે કે સપનામાં શિવ સંબંધિત કઈક જોવાય તો સમજી જાવ કે આવશે સારા દિવસો. 
 
1 માર્ચને ચતુર્થી તિથિ રહેશે, તેનાથી પહેલા એવા સંકેત મળવું ખૂબ શુભ ફળ પ્રદાન કરશે. 
 
શિવલિંગના જોવાવું જીવનથી બધા અમંગળ ખત્મ કરે છે. 
 
અપાર ધનની પણ પ્રાપ્તિ થઈ શકે છે. 
 
ઉપાય સ્વરૂપ શિવલિંગ ગાયનો દૂધ અર્પિત કરો. 
 
ભગવાન શિવનો માથાનું તાજ અડધું ચંદ્ર, જ્ઞાનનો પ્રતીક છે
 
જ્યારે આ સ્વપનમાં જોવાય તો સમજી જાઓ કે સફળતાના દ્વાર તમારા માટે ખુલશે. 
 
સપનામાં ડમરૂનો જોવું પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં કઈક સારા થવાના સંકેત આપે છે. 
 
ઉંઘમાં ભગવાન શિવનો મંદિર જોવાનું જીવનમાં શુભતા લઈને આવે છે. 
 
રોગ-શોકના હમેશા માટે નાશ થઈ જાય છે. 
 
શિવ-શક્તિના અર્ધનારીશ્વર સ્વરૂપ જોઈએ તો સમજી જાઓ કે ભાગ્યના દ્વાર ખુલવા વાળા છે. 
 
કુમારોની મનપસંદ સાથીથી લગ્ન થશે. જીવનસાથીથી મતભેદ સમાપ્ત થશે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments