Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

Mahashivratri 2022 - શિવરાત્રીના દિવસે શુ ખાવુ શુ ન ખાવુ જોઈએ ?

મહાશિવરાત્રિ
, સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (18:41 IST)
ભગવાન શિવની ઉપાસના માટે મહાશિવરાત્રી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ વર્ષે મહા શિવરાત્રીનો પર્વ 1 માર્ચ મંગળવારે ઉજવાશે. શિવરાત્રિ દર મહિને કૃષ્ણપક્ષ ચતુર્દશી પર પડે છે. પરંતુ ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી પર આવતી શિવરાત્રીને મહાશિવરાત્રી કહેવામાં આવે છે અને તેનું મહત્વ પણ ખૂબ હોય છે



Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહાશિવરાત્રિ એટલે આત્મ ઉન્નતિનું પર્વ