Webdunia - Bharat's app for daily news and videos

Install App

Budget 2018: સ્ત્રીઓને મળી શકે છે નોકરીની ભેટ

Webdunia
બુધવાર, 31 જાન્યુઆરી 2018 (16:49 IST)
નાણાકીય મંત્રી બજેટ 2018માં મહિલાઓ માટે નોકરીઓની ભેટ લાવી શકે છે. ઉલ્લેખનીય છે કે કમર્ચારીઓની સંખ્યાને પ્રોત્સાહિત કરવા માટે સરકાર અનેક પ્રકારની જાહેરાતો કરી શકે છે. યૂનિયન બજેટ 2018 આવતી કાલે રજુ થશે. 
આ જાહેરાતથી ફર્મ અને નિમણૂક વધુથી વધુ મહિલા કર્મચારીઓ હાયર કરશે. સરકારનુ આ પગલુ તેથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવી શકે છે. કારણ કે સરકાર બધા સેક્ટરોમાં મહિલાઓની સમાનતા પર વાત કરે છે. એ પણ કહેવાBudget 2018:  સ્ત્રીઓને મળી શકે છે નોકરીની ભેટ 
 
નાણાકીય મંત્રી બજેટ 2018માં મહિલાઓ માટે નોકરીઓની ભેટ લાવી શકે છે. ઉલ્લેખનીય છે કે કમર્ચારીઓની સંખ્યાને પ્રોત્સાહિત કરવા માટે સરકાર અનેક પ્રકારની જાહેરાતો કરી શકે છે. યૂનિયન બજેટ 2018 આવતી કાલે રજુ થશે. 
 
આ જાહેરાતથી ફર્મ અને નિમણૂક વધુથી વધુ મહિલા કર્મચારીઓ હાયર કરશે. સરકારનુ આ પગલુ તેથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવી શકે છે. કારણ કે સરકાર બધા સેક્ટરોમાં મહિલાઓની સમાનતા પર વાત કરે છે. એ પણ કહેવાય રહ્યુ છે કે બજેટમાં દેશના શ્રમ બળમાં મહિલા-પુરૂષ વચ્ચે અંતરને ઓછુ કરવા પર પણ જોર આપવામાં આવશે. 
 
એવી શક્યતા બતાવાય રહી છે કે મહિલા વર્કર્સ માટે કૉન્ટિબ્યૂશન રેટને 6 થી 10 ટકા કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે હાલ ઈપીએફઓ યોજના હેઠળ નિમણૂંક કર્મચારીઓને 12 ટકાનો દર અને નિમણૂક તરફ 9.49 ટકાનો દરથી  કરવામાં આવતો. ય રહ્યુ છે કે બજેટમાં દેશના શ્રમ બળમાં મહિલા-પુરૂષ વચ્ચે અંતરને ઓછુ કરવા પર પણ જોર આપવામાં આવશે. 
 
એવી શક્યતા બતાવાય રહી છે કે મહિલા વર્કર્સ માટે કૉન્ટિબ્યૂશન રેટને 6 થી 10 ટકા કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે હાલ ઈપીએફઓ યોજના હેઠળ નિમણૂંક કર્મચારીઓને 12 ટકાનો દર અને નિમણૂક તરફ 9.49 ટકાનો દરથી  કરવામાં આવતો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

આગળનો લેખ
Show comments