Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

HDFCના વી.કે શર્માનુ પસંદગીનુ બજેટ રજુ

HDFCના વી.કે શર્માનુ પસંદગીનુ બજેટ રજુ
, બુધવાર, 31 જાન્યુઆરી 2018 (13:14 IST)
બજેટમાં હવે ફક્ત 1 દિવસ બાકી છે. આવામાં નાણાકેયે મંત્રીના પિટારામાંથી શુ નીકળી શકે છે અને કયા શેર પર તેની સીધી અસર પડશે. તેના પર વાત કરી છે એચડીએફસીના સિક્યોરિટીઝ કે.વી.કે શર્માએ. વી. કે. શર્માનું કહેવુ છે કે બજેટમાં સરકારનુ એગ્રીકલ્ચર પર ફોકસ હશે. તેથી એગ્રીકલ્ચર પર ફોક્સથી ઈરિગેશન કંપનીઓને વધુ ફાયદો થશે.  વી.કે શર્માનુ માનવુ છે કે બજેટ એલાનને ધ્યાનમાં રાખતા જૈન ઈરિગેશનમાં ખરીદદારી કરવાની સલાહ રહેશે. આગામી 12 મહિનાના સમયમાં જૈન ઈરિગેશનમાં 187 રૂપિયાનુ સ્તર શક્ય લાગી રહ્યુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપ તેના પ્લાનિંગમાં નિષ્ફળ નિવડતાં નર્મદા મુદ્દે આંદોલન થશે - ભરત સોલંકી